Tuesday 2 October 2018

ðŸŽŊ *āŠĩિāŠ·āŠŊ-āŠ—ુāŠœāŠ°ાāŠĪી*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય-ગુજરાતી*

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકીના લેખક કોણ છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.ચંદ્રકાંત પંડ્યા
*C.રઘુવીર ચૌધરી* ✔
D.અરવિંદ પંડ્યા

✍🏻 *રઘુવીર ચૌધરીનું પૂરું નામ જણાવો.*

A.રઘુવીર નટવરસિંહ ચૌધરી
*B.રઘુવીર દલસિંહ ચૌધરી* ✔
C.રઘુવીર પ્રણયસિંહ ચૌધરી
D.રઘુવીર પ્રતાપસિંહ ચૌધરી

✍🏻 *નીચેનામાંથી અયોગ્ય જોડણી શોધો.*

A.નૈસર્ગિક
B.યુનિફોર્મ
C.પ્રફુલ્લિત
*D.શીબીર*✔

🎯 *સાચી જોડણી:-શિબિર*

✍🏻 *સાહસ* નો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?

A.અસાહસ
*B.દુ:સાહસ* ✔
C.આરામ
D.નિસાહસ

✍🏻 *'ભૂલી ગયા પછી' એકાંકી અંશ રઘુવીર ચૌધરીની કઈ એકાંકી માંથી લેવામાં આવ્યો છે ?*

A.ડિમલાઈટ
B.તિલક
C.ઝૂલતા મિનારા
*D.ત્રીજો પુરુષ*✔

✍🏻 *વાઈરલ ઈન્ફેક્શન* નિબંધના લેખક કોણ છે ?

*A.ગુણવંત ભૂષણલાલ શાહ*✔
B.રઘુવીર દલસિંહ ચૌધરી
C.સુરેશ હરિપ્રસાદ જોષી
D.આત્માર્પિત અપૂર્વજી

✍🏻 *શ્રીમદ્ રાજચંદ્રને કેટલા વર્ષની ઉંમરે શતાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી ?*

A.15
B.17
*C.19* ✔
D.21

🎯 *સતાવધાની શક્તિ :-* એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ.

✍🏻 *શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત ક્યાં થઈ હતી ?*

A.અમદાવાદ
*B.મુંબઈ* ✔
C.કોલકત્તા
D.દિલ્હી

✍🏻 *આત્માર્પિત અપૂર્વજીએ તેમની કૃતિ વિરલ વિભૂતિમાં કોનું જીવનચરિત્ર આલેખ્યું છે ?*

A.મહાત્મા ગાંધીજી
*B.શ્રીમદ્દ રાજચંદ્ર* ✔
C.રવિશંકર મહારાજ
D.સરદાર પટેલ

✍🏻સમાસ ઓળખાવો.

*પક્ષીપ્રેમ*

A.અવ્યવીભાવ
B.ઉપપદ
C.દ્ધંદ્ધ
*D.તત્પુરુષ*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પત્રચેષ્ઠા,ભજનાનંદ,જીવનશૈલી*

A.તત્પુરુષ
B.દ્ધન્દ્ધ
*C.મધ્યમપદલોપી* ✔
D.ઉપપદ

✍🏻નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.

*હ્રદય છલકાઈ જવું*

*A.આનંદિત થઈ ઊઠવું* ✔
B.દુ:ખ થવું

✍🏻 *'ગોકુળ-મથુરા-દ્રારકા', 'સોમતીર્થ' અને 'લાગણી' કોની નવલકથાઓ છે ?*

A.ગુણવંત શાહ
*B.રઘુવીર ચૌધરી* ✔
C.આત્માર્પિત અપૂર્વજી
D.સુરેશ જોષી

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડણી અયોગ્ય છે ?*

A.પ્રીતિ
B.વરિયાળી
C.અઠવાડિયું
*D.ખાસીયત*✔

🎯 *સાચી જોડણી:-ખાસિયત*

✍🏻 *'જાત ભણીની જાત્રા' અને 'બિલ્લો ટિલ્લો ટચ' કયા સાહિત્યકારની આત્મકથા છે ?*

A.વિનોદ જોશી
*B.ગુણવંત શાહ* ✔
C.રમેશ પારેખ
D.પન્નાલાલ પટેલ

✍🏻 *વિનોદ જોશીનું પૂરું નામ જણાવો.*

A.વિનોદ હરિદાસ જોશી
B.વિનોદ ગોવિંદદાસ જોશી
C.વિનોદ રમણલાલ જોશી
*D.વિનોદ હરગોવિંદદાસ જોશી*✔

✍🏻 *વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન .............. છે.*

A.ભાવનગર
B.ચોટીલા
*C.બોટાદ* ✔
D.અમદાવાદ

✍🏻 *નીચેનાપૈકી કયો એક કાવ્યસંગ્રહ વિનોદ જોશીનો નથી ?*

A.ઝાલર વાગે જૂઠડી
B.શિખંડી
C.તુણ્ડિલતુણ્ડિકા
*D.ઉપરોક્ત ત્રણેય તેમના છે.*✔

✍🏻 *'હું એવો ગુજરાતી' કાવ્યના કવિ કોણ છે ?*

A.રાવજી પટેલ
B.ઉમાશંકર જોશી
C.ગુણવંત શાહ
*D.વિનોદ જોશી*✔

✍🏻 *નીચેનામાંથી 'આયુધ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ?*

A.સુધા
B.વિષ
*C.શસ્ત્ર* ✔
D.પિંડ

✍🏻 *હું એવો ગુજરાતી કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે ?*

A.શેત્રુંજી
B.કાળુભાર
C.તાપી
*D.નર્મદા*✔

✍🏻 *વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ અયોગ્ય છે ?*

A.આશિષ × અભિશાપ
*B.સુધા × અમૃત* ✔
C.સ્મિત × રુદન
D.ધવલ × શ્યામ

🎯 *સુધા × વિષ*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

No comments:

Post a Comment