Thursday, 5 January 2017

💐💐āŠĩિāŠķ્āŠĩ āŠĻા āŠĩિāŠĩિāŠ§ āŠĶેāŠķોāŠĻા āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ા āŠšિāŠĻ્āŠđો💐💐

18. વિશ્વ ના વિવિધ દેશોના રાષ્ટ્રા ચિન્હો

1. દેશ--->  અમેરીકા                        

2. રાષ્ટ્રા ચિન્હ---> સોનાનો સિક્કો

1. દેશ--->  આયરલેંડ                       

2. રાષ્ટ્રા ચિન્હ---> બીલીપત્ર જેવુ પાદડુ    

​1. દેશ--->  ઓસ્ટ્રેલીયા                      

2. રાષ્ટ્રા ચિન્હ---> કાંગારુ

1. દેશ--->  ઇટલી                           

2. રાષ્ટ્રા ચિન્હ---> સફેદ કમળ

1. દેશ--->   ઇરાન                           

2. રાષ્ટ્રા ચિન્હ---> ગુલાબ

1. દેશ--->  જર્મની                           

2. રાષ્ટ્રા ચિન્હ---> મકાઇ ડૉડૉ

1. દેશ--->  જાપાન                          

2. રાષ્ટ્રા ચિન્હ---> ફુલજાડ

1. દેશ--->  ફ્રાંસ                             

2. રાષ્ટ્રા ચિન્હ---> કમળ

1. દેશ--->  ભારત                           

2. રાષ્ટ્રા ચિન્હ---> ચાર સિન્હવાળી શિલ્પક્રુતી જેમા ત્રણ  સિન્હ દ્રશ્યમાન છે

1. દેશ--->  ડેન્માર્ક                          

2. રાષ્ટ્રા ચિન્હ---> સમુદ્રાકિનારાનુ વ્રુક્ષ્‍ા

1. દેશ--->  ઇંગ્લેંડ                          

2. રાષ્ટ્રા ચિન્હ---> ગુલાબ

1. દેશ--->  પાકિસ્તાન                      

2. રાષ્ટ્રા ચિન્હ---> તારા અને ચન્દ્રા

1. દેશ--->  બલ્ગેરીયા                       

2. રાષ્ટ્રા ચિન્હ---> સિંહ

1. દેશ--->  ચિન                             

2. રાષ્ટ્રા ચિન્હ---> અગ્નીફુક્તો રાક્ષસ

1. દેશ--->  ગ્રીસ                             

2. રાષ્ટ્રા ચિન્હ---> જેતુનના જાડ ની ડાળી

💐 paramhans yoganand💐

💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿💐👆🏿

👁‍🗨➖આધ્યાત્મિક અને દેશપ્રેમનો સંદેશો ફેલાવનાર મહાન સંત પરમહંસ યોગાનંદનો જન્મ તા.૫/૧/૧૮૯૩ના રોજ થયો હતો.

👁‍🗨➖તેઓ બચપણથી જ આધ્યાત્મિક અને દેશપ્રેમના રંગે રંગાયા હતા.

👁‍🗨➖ ઈશ્વર માટે અસીમ પ્રેમ તથા માનવતાની સેવાથી અસંખ્ય લોકોના ભૌતિક સંતાપ દૂર કર્યા હતા.

👁‍🗨➖યુવાનોમાં રહેલી શક્તિનો સદઉપયોગ કરવો જોઈએ તેમ તેઓ માનતા હતા.

👁‍🗨➖ઈ.સ. ૧૯૨૦માં યોગાનંદજીએ પશ્ચિમના દશોમાં પોતાના ઉદેશોનો પ્રચાર કર્યો .

👁‍🗨➖તેમણે ભારતની પ્રાચીન આધ્યાત્મિક વિદ્યા અને યોગ ઉપર બોસ્ટનમાં વ્યાખ્યાન આપ્યું.

👁‍🗨➖તેમણે પૂર્વ અને પશ્ચિમને આધ્યાત્મિક રીતે એક સૂત્ર બાંધવાનો અને બધા જ ધર્મો મૂળ એક જ છે તેવો વિચારનો પ્રચાર કર્યો.
                          
👁‍🗨➖તેમણે ઈ.સ. ૧૯૧૭માં રાંચી ખાતે યોગદા સંત્સંગ સોસાયટીની સ્થાપના કરી. આ ઉપરાંત ઈ.સ.૧૯૨૫ અમેરિકાના લોસ એન્જાલમાં એક આંતરરાષ્ટ્રીય મંચની સ્થાપના કરી.

👁‍🗨➖તેમણે ‘ યોગીની આત્મકથા’ પુસ્તક પ્રકાશિત કર્યું.

👁‍🗨➖જે વિશ્વભરમાં ઉત્તમ આધ્યાત્મિક ગ્રંથ તરીકે તેની ગણના થાય છે.

👁‍🗨➖આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે  ભારતની  આધ્યાત્મિકનો સંદ્દેશોનો ફેલાવો અને માનવતા તેદ જ દેશપ્રેમના કાર્યો માટેની તેમની કામગીરી ખૂબ જ પ્રંશસનીય છે.

👁‍🗨➖સાતમી માર્ચ ૧૯૫૩માં લોસ એન્જલમાંભાષણઆપ્યા બાદ થોડી જ વારમાં તેમનું અવસાન થયું.

🙏🏻💐સમીર પટેલ 💐🙏🏻

Saturday, 31 December 2016

ðŸ’ĨāŠļુāŠ°āŠ•્āŠ·ા āŠĪંāŠĪ્āŠ°āŠĻા āŠšાāŠ° āŠĩāŠ™ા

🇮🇳(lXzandr) 🇮🇳

💥સુરક્ષા તંત્રના ચાર વઙા 31 ડિસેમ્બર નિવૃત્ત થયા ગયાં 

💥 નવા તમામના નામ જાહેર(1 જાન્યુઆરી )

🇮🇳 વાયુદળના પ્રમુખ 🇮🇳
  👉🏾 પેલા - અેર ચીફ માશૅલ અરુપ જહા
👉🏾 હાલ - અેર માશૅલ ધનોવા

🇮🇳 લશ્કરી વાડા 🇮🇳
👉🏾 પેલા- જનરલદલબિંર સિંહ
👉🏾હાલ- લેફ જનરલ બિપિન રાવત

    🇮🇳 રોના વડા 🇮🇳
👉🏾પેલા- રાજેન્દર ખન્ના
👉🏾હાલ- અેકે .ધસ્માના

   🇮🇳 આબી વાડા 🇮🇳
👉🏾પેલા દિનેશ્ર્વર શમાૅ
👉🏾હાલ- રાજીવ જૈન

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

💐List of Indian Missiles💐

List of Indian Missiles
-----------------------------------------------------------------------------------------
1. Prithvi-I (SS-150)(Range: 150 km, Payload: 1000 kg, User: Army)

2. Prithvi-II (SS-250)(Range: 250 km - 350 km, Payload: 500 kg - 1000 kg, User: Air Force, Army)

3. Prithvi-III (SS-350)(Range: 350 km - 600 km, Payload: 250 kg - 500 kg, User: Army, Air Force, Navy)

4. Agni-I(Range: 700 – 1,200 km, Type: MRBM, User: Army, Air Force)

5. Agni-II(Range: 2,000 – 2,500 km, Type: IRBM, User: Army, Air Force)

6. Agni-III(Range: 3,000 – 5,000 km, Type: IRBM, User: Army, Air Force)

7. Agni-IV(Range: 2,500 – 3,700 km, Type: IRBM, User: Army, Air Force)

8. Agni-V(Range: 5,000 – 8,000 km, Type: ICBM, User: Army, Air Force)

9. Agni-VI(Range: 8,000 – 10,000 km, Type: ICBM, User: Army, Air Force)

10. K-15(Range: 750 km, Weight: 10 tonne, Warhead: 1 tonne, length: 10 m)

11. K-4(Range: 3,500-5,000 km, Weight: 17 tonnes, Warhead: 1 tonne - 2.5 tonnes, length: 10 m)

12. K-5(Range: 6,000 km, Weight: Unspecified, Warhead: 1 tonne, length: Unspecified)

13. BrahMos(Type: Supersonic, Range: 290 km, Status: Inducted)
14. Shaurya (Type: Hypersonic, Range: 1000-1800 Km, Status: Inducted)

15. SRSAM (Type: Hypersonic, Range: 15 Km, Status: Inducted)

16. Pinaka (Range: 40 km, Status: Inducted)

17. Nag (Range: 4km, Status: Induction)

18. Akash (Range: 30 Km , Status: Inducted)

19. Phase-I:(Status: Development completed)

20. MRSAM(Range: 70 km, Used: Air force)

💐Some other Indian Missiles that are either in development phase or in testing phase are :

1. BrahMos-2(Type: Hypersonic, Range: 290 km, Status: In development)

2. Long-Range Cruise Missile (LRCM) (Type: Supersonic, Range: 1000 km, Status: In development)

3. Pinaka 2 (Range: 120 km, Status: Design Phase)

4. Nag 2(Range: 7 km, Status: In development)

5. Akash MK2(Range: 45 -50 KM, Status: In development)

6. Astra missile Mk2(Range: 100-120 km, Status: Design Phase)

7. Phase-II(Status: In design Phase)

8. Prahaar(Range: 150 KM, Status: In Test Phase)

9. Astra(Range: 80 km, Status: In Trail Phase)

10. Helina(Range: 7Km, Status: In Test Phase)

11. LRSAM (Range: 70 Km, Status: testing phase)

12. Trishul (Range: 8-12 Km,

💐💐💐💐

Friday, 30 December 2016

Sci7$1ðŸŽ€āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠŠાāŠĢીāŠĻા āŠ—ુāŠĢāŠ§āŠ°્āŠŪો🎀

📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 7📇
📇સત્ર: 1📇

🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

👁‍🗨શુદ્ધ પાણી કયા તાપમાને ઊકળી વરાળમાં રૂપાંતર પામે છે ?
✔0સે

👁‍🗨શુદ્ધ પાણીને ઠંડુ પાડતાં તે કયા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવાય છે ?
✔100સે

👁‍🗨પાણીમાં બરફનો ટુકડો મૂકતાં શું થાય ?
✔ તરે

👁‍🗨પાણી શું છે ?
✔સંયોજન

👁‍🗨પાણીનાં ઘટક તત્ત્વો કયા છે ?
✔હાઈડ્રોજન અને ઑક્સિજન

👁‍🗨પાણીનું વિદ્યુતવિભાજન કરતાં ઋણ ધ્રુવ પર કયો વાયુ મળે છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨પાણીનું વિદ્યુત વિભાજન કરતાં મળતા હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુઓનું કદ-પ્રમાણ કેટલું હોય છે ?
✔ 2:1

👁‍🗨ઑક્સિજન વાયુ ભરેલી કસનળીમાં ધુમાયમાન અગરબત્તી ઉતારતાં શું થાય છે ?
✔અગરબત્તી જ્યોત સાથે સળગે

👁‍🗨કયો વાયુ દહનશીલ છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨નીચેનામાંથી ક્યો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ?
✔મીણ

👁‍🗨સામાન્ય રીતે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય છે ?
✔દ્રાવ્યનો જથ્થો દ્રાવકના જથ્થા કરતાં ઓછો હોય છે.

👁‍🗨ક્યું પાણી લગભગ શુદ્ધ પાણી છે ?
✔વરસાદનું પાણી

👁‍🗨કયું પાણી અતિશુદ્ધ પાણી છે ?
✔નિસ્યંદિત પાણી

👁‍🗨પાણીની કઠિનતા દૂર કરવા તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
✔ધોવાનો સોડા

👁‍🗨મોટાં શહેરોમાં પીવાનું પાણી જંતુરહિત કરવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે ?
✔ક્લોરિન

👁‍🗨પાણીને ઉકાળવાથી કયા પ્રકારની અશુદ્ધિ દૂર કરી શકાય ?
✔સૂક્ષ્મ જીવોની અશુદ્ધિ

👁‍🗨ડહોળા પાણીમાંના માટીના કણો ઝડપથી નીચે બેસાડવા પાણીમાં શું ઉમેરવામાં આવે છે ?
✔ ફટકડી

👁‍🗨જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે ?
✔દ્રાવક

👁‍🗨પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહે છે ?
✔દ્રાવ્ય

👁‍🗨જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ?
✔નરમ પાણી

🎙સમીર પટેલ
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

ðŸ“ŪāŠŪāŠĻુāŠ­ાāŠ‡ āŠ°ાāŠœાāŠ°ાāŠŪ āŠŠંāŠšોāŠēીðŸ“Ū

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

👁‍🗨👁‍🗨👁‍🗨“ દર્શક “👁‍🗨👁‍🗨👁‍🗨
📮મનુભાઇ રાજારામ પંચોલી📮

🕵જન્મ 🕵
➖૧૫/૧૦/૧૯૧૪

🕵જન્મસ્થળ🕵
➖પંચાશિયા(જિઃસુરેન્દ્રનગર)

🕵પિતા🕵
➖રાજારામ પંચોળી

🕵અભ્યાસ🕵
➖પ્રાથમિક શિક્ષણઃ તીથવ- લુણસરમાં
➖માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાંથી

🕵ઉપનામ🕵
➖દર્શક

🕵વ્યવસાય🕵
➖ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
📮ગૃહપતિ ➖ દક્ષિણામૂર્તિ સંસ્થા,ભાવનગરમાં(૧૯૩૨)માં
📮અધ્યાપક ➖ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલામાં(૧૯૩૮)માં
📮અધ્યાપક,નિયામક,ટ્રસ્ટી ➖લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ,સણોસરામાં(૧૯૫૩)માં
📮શિક્ષણપ્રધાન ➖ભાવનગર રાજ્ય અને ગુજરાત રાજ્યના(૧૯૭૦)
📮ધારાસભ્ય ➖ (૧૯૬૭ થી ૧૯૭૧)સુધી

🕵પારિતોષિક🕵
➖રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૬૪)માં
➖સાહિત્ય અકાદમી,દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૫)માં
➖“ ઝેર તો પીધા” ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર(૧૯૮૭)માં
➖બિરલાફાઉન્ડેશન પ્રયોજિત(સરસ્વતી સમ્માન(૧૯૯૭)માં
➖ગોવર્ધનરામ ત્રિપાઠી એવોડૅ

🕵સાહિત્યક્ષેત્રે પ્રદાન🕵
📮➖પ્રથમ નવલકથા “બંદીઘર”(૧૯૩૫)

📇નવલકથા📇
➖બંધન અને મુકિત(૧૯૩૯)
➖ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગઃ૧-૨-૩(૧૯૫૨/૧૯૫૮/૧૯૮૫)

📇ઐતિહાસિક નવલકથા📇 ➖દીપનિર્વાણ(૧૯૪૪)
➖સોક્રેટીસ(૧૯૭૪)

📇નાટક📇
➖જલિયાંવાલા (૧૯૩૪)
➖અઢારસો સત્તાવન(૧૯૩૫)
➖પરિત્રાણ(૧૯૬૭)

📇પ્રકીર્ણ📇
📮વિવેચનગ્રંથઃ
➖વાગીશ્વરીનાં કર્ણફૂલો(૧૯૬૩)
➖મંદારમાલા(૧૯૮૫)
📮પ્રસંગકથાઃ 
➖મંગળકથાઓ(૧૯૫૬)
➖માનવકુળકથાઓ(૧૯૫૬)
📮ઇતિહાસવિષયકઃ
➖આપણો વારસો અને વૈભવ(૧૯૫૩)
➖ઇતિહાસ અને કેળવણી(૧૯૭૩)
📮ચરિત્રાત્મક પુસ્તકઃ
➖સોક્રેટીસ(૧૯૫૩)
➖ત્રિવેણી તીર્થ(૧૯૫૫)
➖ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ(૧૯૫૬)
➖મારી વાચનકથા(૧૯૬૯)
➖ચેતોવિસ્તારની યાત્રા(૧૯૮૭)
➖ધર્મચક્ર પ્રવર્તન(૧૯૫૬)
➖શાતિનાપાયા(૧૯૬૩)
➖અમૃતવલ્લરી(૧૯૭૩)મહાભારતનો મર્મ (૧૯૭૮)
➖રામાયણનો મર્મ(૧૯૮૩)

🛍સમીર પટેલ 🛍
🕵👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨🕵

Sci7$1ðŸ“ŪāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 3 āŠĩāŠĻāŠļ્āŠŠāŠĪિāŠĻા āŠ…ંāŠ—ોðŸ“Ū

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

🛍વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે ?
✔ મૂળ

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે ?
✔શક્કરિયું

🛍કઈ વનસ્પતિમાં અવલંબન મૂળ જોવા મળે છે ?
✔ શેરડી

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ કયું છે ?
✔આદું

🛍કોનું પ્રકાંડ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે ?
✔ફાફડાથોર

🛍કોનું પ્રકાંડ પ્રકાંડસૂત્ર આરોહણનું કાર્ય કરે છે ?
✔ કારેલાં

🛍ફાફડાથોરમાં કયા અંગનું કંટકમાં રૂપાંતર થાય છે ?
✔ પર્ણ

🛍કોના પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે ?
✔ ડુંગળી

🛍કઈ વનસ્પતિના પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે ?
✔ ફાફડાથોર

🛍કોને વનસ્પતિનું રસોડું કહે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું કયું અંગ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિના કયા અંગમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે ?
✔પર્ણ

🛍વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે ?
✔ઑક્સિજન

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે છે ?
✔લીલી વનસ્પતિ

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી ?
✔ઑક્સિજન

🛍વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે ?
✔બાષ્પોત્સર્જન

🛍વનસ્પતિના લીલા પર્ણોમાં કયું તત્ત્વ હોવાના કારણે પર્ણો લીલા રંગના દેખાય છે ?
✔ ક્લોરોફિલ

🛍કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઈડ

🛍વનસ્પતિનાં પર્ણમાં આવેલાં સૂક્ષ્મ છિદ્રોને શું કહે છે ?
✔ પર્ણરંધ્રો

😊સમીર પટેલ 😊
🎀🎀 ज्ञान की दुनिया 🎀🎀