Wednesday, 26 April 2017

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📮

◾વિશ્વ બૌદ્ધિક સંપદા દિન◾

📨➖વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, દર વર્ષે એપ્રિલ ૨૬નાં રોજ ઉજવવામાં આવે છે.

📨➖આ પ્રસંગ સને.૨૦૦૧ માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization) (WIPO) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો.

📨➖જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા,વિશ્વભરમાં સમાજનાં વિકાસ માટે, કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".

📨➖આ માટે એપ્રિલ ૨૬નો દિવસ નક્કિ કરાયો કારણકે સને.૧૯૭૦ માં આ દિને "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન" ની સ્થાપના કરાયેલ.

🌺જ્ઞાન કી દુનિયા 🌺
📮👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📮

📮શ્રી નિવાસ રામાનુજન 📮

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

📮26 એપ્રિલ મ્રુત્યુ 📮
📮શ્રી નિવાસ રામાનુજન 📮

📨➖ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો.

📨➖ ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા.

📨➖દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા.

📨➖એમની સ્મરણ શક્તિ અનન્ય હતી.

📨➖સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી.

📨➖એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી.

📨➖ પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી.

📨➖તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : *રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે.તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’*.

📨➖ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું.

📨➖શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો.

📨➖સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો.

📨➖ રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી  નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.

🌺જ્ઞાન કી દુનિયા 🌺

Tuesday, 25 April 2017

◾ગુગ્લીલ્મો માર્કોની◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ગુગ્લીલ્મો માર્કોની◾

📨➖મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો.

📨➖ અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું.

📨➖બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો.

📨➖ઘરમાં જ પુસ્તકાલય હોવાથી તેઓ સતત વાંચતા રહેતા.

📨➖ માર્કોની અને તેના ભાઇ બંનેએ મળીને વીજળીના તરંગો મોકલવાના પ્રયાસો કર્યા અને એક દિવસ સફળતા મળી.

📨➖કોઇપણ જાતના તાર વગર અવાજ એક સ્થળેથી બીજે સ્થળેથી બીજે સ્થળે મોકલવાનું સંશોધન કર્યું.

📨➖માર્કોનીના આ આવિષ્કારે વિશ્વને હલબલાવી નાખ્યું.

📨➖ઇટાલીના સમ્રાટ અને સામ્રાજ્ઞીને પણ તેમનો પ્રયોગ જોવાની ઇચ્છા થઇ અને પ્રસન્ન થયાં.

📨➖માર્કોનીને હવે પ્રથમ કરતા વધારે મદદ મળવા લાગી.

📨➖ કેનેડાની સરકારે માર્કોનીને આમંત્રણ આપી સંદેશા-વ્યવહારનું સેન્ટર ઊભું કર્યું.

📨➖ત્યારબાદ તેમણે ‘અલ્ટ્રા શોર્ટ એન્ડ માઇલ વેવ્ઝ’ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેની મદદથી રેડિયોની શોધ થઇ.

📨➖માર્કોનીને ભૌતિક વિજ્ઞાનનો ‘નોબેલ પુરસ્કાર’ મળ્યો. ઇટાલિયન સરકારે એનું ભારે સન્માન કર્યું.

📨➖ ઇટાલીના રાજાએ તેને માટે વારસાગત ઉમરાવપદ પણ આપ્યું.

📨➖સંદેશા-વ્યવહારમાં ક્રાંતિકારી શોધ કરી દુનિયાને ઉપયોગી થનાર માર્કોનીનું ઇ.સ.1937 માં 64 વર્ષની ઉંમરે અવસાન થયું.

📨➖રેડિયોના પ્રચાર અને પ્રસારથી જ વિશ્વને એક તાંતણે ગૂંથ્યું છે એ ચમત્કાર સર્જનાર માર્કોની જ હતા.

📽🍃સમીર પટેલ 🍃📽
📮👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓📮

Monday, 24 April 2017

◾ડૉ.પંકજ જોશી◾

🎁👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎁

◽૨૫ એપ્રિલ જન્મદિન ◽
◾ડૉ.પંકજ જોશી◾
                      
📨➖સુપ્રસિદ્ધ ખગોળવિદ, ‘ ફાયર બોલ’ થીયરીથી હવે વિશ્વમાં જાણીતા થયેલા પંકજ જોશીનો જન્મ તા. ૨૫/૪/૧૯૫૪ના રોજ શિહોરમાં થયો હતો.

📨➖વિજ્ઞાનની એક શાખામાં જગપ્રસિદ્ધ થયેલા વિજ્ઞાની પંકજ જોશી ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે.

📨➖તેમણે એમ.એસ.સી.સુધીનો અભ્યાસ ભાવનગરમાં કરીને પી.એચ.ડી.ની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી લીધી.

📨➖ તેમણે ડૉ. જયંત નારલીકર જીવ વિજ્ઞાની પાસે પી.એચ.ડી કર્યું હતું.

📨➖ગણિતશાસ્ત્રસ્ત્રમાં એમ.એસ.સી.ની ડીગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી તેઓ મુંબઈની તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલ  રિસર્ચમાં સંશોધન કામ કરી.

📨➖ઈ.સ. ૧૯૮૧મ બે વર્ષ માટે અમેરિકાની પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે ગયેલા.

📨➖ઈ.સ. ૧૯૮૩માંતેઓ તાતા ઇન્સ્ટીટયુટ ઓફ ફંટામેન્ટલરીસર્ચના ખગોળશાસ્ત્ર વિભાગમાં જોડાયા. અને તે જ સંસ્થામાં પ્રોફેસર તરીકે સંશોધન કાર્ય કરી રહ્યા છે.

📨➖ તેમના માર્ગદર્શન હેઠળ સાત સંશોધકોએ પી.એચ.ડી. કર્ય હતું. તેમનું સંશોધન તારાઓના મૃત્યુની આસપાસ ઘૂમતું રહ્યું છે.

📨➖તારાઓમાં મૃત્યુ વિશેની તેમની ‘ ફાયર બોલ’ થિયરી આખા જગતમાં સ્વીકારી છે.

📨➖સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા મોટા તારાઓનો અંત આવે ત્યારે શું સ્થિતિ સર્જાય તે વિષય પર તેમનું સંશોધન કર્યું છે અને એક પુસ્તક પણ લખ્યું છે : *ગ્રેવીટેશનલ કોલેપ્સ એન્ડ સ્પેટટાઈમ સિગ્યુલાઈટીરીઝ*’ .

📨➖ ડૉ. હેકિંગનું પુસ્તક પણ છપાયું છે, એ  વાંચીને ડૉ. જોશીએ તેમના સંશોધનની શરૂઆત કરી હતી.

📨➖ ડૉ. હેકીન્ગનું પુસ્તક સંશોધન એમ કહે છે કે તારાનાં મોત બાદ બ્લેક હોલ જ સર્જાય. મતલબ કે દરેક તારો મર્યા બાદ બ્લેક હોલ જ બંને.

📨➖ નાના તારાઓ મૃત્યુ બાદ વ્હાઈટ ડવાર્ક  બને છે, પણ બીજા તારાઓનું શું ? અમારું સંશોધન એક ખે છે કે નાના તારાઓ બ્લેક હોલ બને એ વાટ સાચી પણ સૂર્ય કરતાં ૧૦ કે ૨૦ ગણા તારાઓ સંકોચાઈને વિસ્ફોટ પામે છે.

📨➖તારાઓના ગુરૂત્વાકર્ષણ ભંગાણ તથા વિલય વિશેનું પંકજ જોશીનું સંશોધન આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તથા સ્વીકૃતિ પામ્યું છે.

📨➖તેમનું આ વિષય પરનું અંગ્રેજી પુસ્તક ‘ *ગ્લોબલ આસ્પેકટ ઇન ગ્રેવીટેશન એન્ડ કોસ્મોલોજી* ‘ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની ભૌતિકવિજ્ઞાનની પ્રતિષ્ઠિત સંશોધન પ્રગટ કર્યું.

📨➖ખગોળવિજ્ઞાન તથા વિશ્વની ઉત્પત્તિ વિષે તેમના એકસોથી વધુ સંશોધનપત્રો વિખ્યાત આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયા છે.

📨➖ તેઓ અવારનવાર વિજ્ઞાન પર લેખો લખે છે, અને લોકભોગ્ય વ્યાખ્યાનો પણ આપે છે.

📨➖ ભારત તેમ જ વિશ્વના ઘણાં દેશોની યુનિવર્સિટીઓમાં તેઓ મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા છે.

📨➖ઘણાં આંતરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય પરિસંવાદોમાં તેમણે પુરસ્કૃત કર્યા છે. તેમણે વિજ્ઞાનના થોડા પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા છે.

👨‍🎓સમીર પટેલ 👨‍🎓
🎁🌺જ્ઞાન કી દુનિયા 🌺🎁

📮૨૫ એપ્રિલ 📮

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૫ એપ્રિલ 📮
🏵તહેવારો અને ઉજવણીઓ🏵

◾પોર્ટુગલ ➖ આઝાદી દિન.

◾ઇજીપ્ત ➖ સિનાઇ નો મુક્તિ દિવસ.

◾ઇટાલીમાં ➖નાઝીવાદ થી મુક્તિ દિવસ (૧૯૪૫)

◾ડી.એન.એ દિન

◾મેલેરિયા જાગૃતી દિવસ

🎁👨‍🎓જ્ઞાન કી દુનિયા 👨‍🎓🎁

*24-4-17*

*24-4-17*

*💐Happy Birthday💐*
👉સચિન ટેન્ડુલકર
👉અખા ભગત
👉પંચાયતી રાજ દિન
👉રાજા રામમોહન રાય

*🏏સચિન ટેન્ડુલકર🎾*

👉જન્મ- *24 એપ્રિલ 1973*
👉વિશ્વ પ્રસિધ્ધ ક્રિકેટ ખેલાડી
👉ભારતરત્ન મેળવનાર એકમાત્ર ખેલાડી
👉હાલમા રાજ્યસભાના સાંસદ

*💥અખો💥*
👉પુરૂનામ-- *અક્ષયદાસ સોની*
👉ઉપનામ- *જ્ઞાનનો વડલો*

👉જન્મ- *24 એપ્રિલ 1591*
👉જન્મ સ્થળ-જેતલપુર ગામ
        (અમદાવાદની દક્ષિણે)
👉રહેવાનુ--દેસાઇની પોળ,
      ખાડિયા,અમદાવાદ

*👉અખો--છપ્પા* ના કારણે ગુજરાતી સાહિત્ય મા પ્રખ્યાત છે
👉અક્ષયરસના જ્ઞાન કવિ અખાનુ સ્થાન મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમા અજોડ છે
👉ગુજરાતી સાહિત્યના જ્ઞાનિ કવિઓમા અખો શિરમોર છે

*🌴કૃતિઓ🌴*
👉પંચીકરણ
👉અખેગીતા
👉કેવલ્યગીતા
👉અનુભવ બિંદુ
👉સંતપ્રિયા
👉બ્રહ્મલીલા
👉ગુરુ શિષ્ય સંવાદ

*"એક મુરખને એવી ટેવ,*
*પથ્થર એટલા પુજે દેવ"*
જેવા છપ્પાઓમા અખાએ ધર્મને નામે ચાલતી અંધશ્રધ્ધા વર્ણવી

👉અમદાવાદમા દેસાઇની પોળમા અખા ભગતની પ્રતિમા આવેલી છે, જેનુ 2008 ના વર્ષમા અનાવરણ કરવામા આયુ હતુ

*🌴અખાના ખ્યાતનામ છપ્પા*
👉'એક મુરખને એવી ટેવ,
         પથ્થર એટલા પુજે દેવ'
👉'તિલક કરતા ત્રેપન વહ્યા,
         જપ માળાનાં નાકા ગયા'
👉'કહ્યુ કશું ને સાંભળ્યુ કશું,
         આંખનુ કાજળ ગાલે ઘસ્યું'
👉'ઓછુ પાત્ર ને અદકું ભણ્યો,
       વઢકણી વહુએ દિકરો જણ્યો'

*💥પંચાયતી રાજ દિન💥*
*પંચાયતી રાજને લગતો કાયદો 73 મો બંધારણીય સુધારો-1992 તારીખ 24 એપ્રિલ 1993 ના રોજથી સમગ્ર દેશમા લાગુ થયો*

*💥રાજા રામમોહન રાય💥*
ભારતીય વિચારક્રાન્તિના પિતા

*👉જન્મ 24 એપ્રિલ 1772*
(નોંધ-આજના ગુજરાત સમાચાર ન્યુઝ પેપરમા 24 એપ્રિલ જન્મ દિવસ બતાવે છે અને કેટલીક જગ્યાએ 22 મે પણ બતાવે છે)

👉બંગાળના રાધાનગર મા થયો હતો
👉માતૃભાષા બંગાળી, ફારસી, સંસ્કૃત, અને અરબી શીખ્યા.

હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી એમ ત્રણ જુદી જુદી સંસ્કૃતિઓ, ધર્મો અને સમાજોનુ અધ્યયન કર્યુ
રૂઢિચુસ્ત સમાજ ના પ્રચંડ વિરોધ વચ્ચે છેક ઇગ્લેન્ડ સુધી દોડધામ કરી *સતીપ્રથા પર પ્રતિબંધ* મુકાવડાવ્યો

જુના રીત રીવાજો બંધ કરાવ્યા

👉બ્રહ્મો સમાજ ની સ્થાપના કરી
👉27-9-1833 મા અવસાન

🏵📨🏵📨🏵📨🏵📨🏵📨

*🀄અખો*

*🀄અખો*

⭕⭕⭕⭕⭕⭕⭕
                       *જીબી*

*⚜જન્મ*
➖ઈ.સ.1591 માં.
*⚜જન્મસ્થળ*
➖જેતપુર  (અમદાવાદ)
*⚜મુળનામ*
➖અક્ષયદાસ સોની.
*⚜ઉપનામ*
➖જ્ઞાનનો વડલો
➖ઉતમ છપ્પાકાર
➖હસતો ફિલ્સુફ  (ઉમાશંકર જોષી)
➖બ્રાહમિ સાહિત્યકાર (કાકાસાહેબ કાલેલકર)

*⚜વખણાતુ સાહિત્ય*
➖છપ્પા

🔱🔱🔱🔱🔱🔱🔱

✏રોજીરોટી માટે અખો અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં રહેતા હતા.

*⚜ક્રૂતિઓ*

➖અખેગીતા
➖પંચીકરણ
➖બાર મહિના
➖કૈવલ્યગીતા
➖ચિત વિચાર સંવાદ
➖સંતપ્રિયા  (હિન્દી)
➖અનુભવ બિંદુ
➖ક્રૂષ્ણ ઉધ્વસંવાદ
➖સાખીઓ

         *♨મેર ઘનશ્યામ*