Saturday, 25 August 2018

ЁЯУЪ *рк╕рк╡ાрк▓ ркЬрк╡ાркм & ркХрк░ંркЯ ркЧ્рк░ુркк*ЁЯУЪ

📚 *સવાલ જવાબ & કરંટ ગ્રુપ*📚
〰〰〰〰〰〰〰〰〰〰
🎭 ગુજરાત વિધાનસભામાં વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૦ના વર્ષો દરમિયાન કઈ વ્યક્તિને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડ્યો હતો?

૧ મનુભાઈ પરમાર
૨ શશીકાંત લાખાણી
૩ કુંદનલાલ ધોળકિયા✅
૪ રાઘવજી લેઉઆ

🎭 માલવા પ્લેટો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે?

૧ અમદાવાદ
૨ આણંદ
૩ અંકલેશ્વર
૪ વડોદરા✅

🎭 કયા રાજ્યની સરકાર અટલબિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ આપવા નવા રાયપુરનું નામ બદલીને અટલનગર કરશે?

૧ દિલ્લી
૨ છત્તીસગઢ✅
૩ પંજાબ
૪ હરિયાણા

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 મેન્ડેમસ ને ગુજરાતીમાં શુ કહે છે?

૧ પ્રતિશેધ
૨ ઉત્તપ્રેસણ
૩ પરમાદેશ✅
૪ અધિકાર પૃચ્છા

🎭 નાગરિકતાનો ખ્યાલ ભારતીય બંધારણમાં ક્યાથી લેવામાં આવ્યો છે

૧ કેનેડા
૨ બ્રિટન✅
૩ રશિયા
૪ ઇંગ્લેન્ડ

🎭 ૧૯૭૭ માં શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં અટલ બિહારી વાજપેયી કયો હોદ્દો ધરાવતા હતા?

૧ વિધાનસભાના અધ્યક્ષ
૨ વિદેશપ્રધાન ✅
૩ મુખ્યન્યાધીશ
૪ ગૃહપ્રધાન

🎭 લક્ષદીપ હાઇકોર્ટ કયા કાર્યક્ષેત્રમાં આવે છે?

૧ દિલ્લી
૨ કેરળ✅
૩ મુંબઈ
૪ એક પણ નહિ

💁🏻‍♂ ધ્યાન રાખો અને કેરળમા થાય એટલું દાન કરો

🎭 વિજય વિલાસ પેલેસ કયા આવેલો છે?

૧ માંડવી ✅
૨ ક્ચ્છ
૩ મુન્દ્રા
૪ ભુજ

💁🏻‍♂ *હમ દિલ દે ચુકે સનમ અને લગાનનું શુટીંગ થયું હતું*

🎭 છડી ઉત્સવ કયા જિલ્લામાં ઉજવાય છે?

૧ વડોદરા
૨ સુરત
૩ જૂનાગઢ
૪ ભરૂચ✅

🎭 વડનગરનો કિલ્લો કોણે બંધાવ્યો હતો

૧ સિદ્ધરાજ જયસિંહ
૨ કુમારપાળ✅
૩ મૂળરાજ સોલંકી
૪ ભીમદેવ પ્રથમ

🎭 બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે?

૧ રાહુલગાંધી
૨ નીતીશકુમાર
૩ રાજેન્દ્ર પ્રસાદ✅
૪ લાલુપ્રસાદ યાદવ

🎭 ૬૯ મો વનોત્સવ કોને સમર્પિત કરવામાં આવ્યો છે?

૧ બળવંતરાય મહેતા
૨ માધાપરની બહેનોને✅
૩ B.S.F ના જવાનોને
૪ તમામને

🎭 કયા વર્ષે વનોત્સવની થીમ નારી તું નારાયણી રાખવામાં આવી હતી?

૧ ૨૦૧૨
૨ ૨૦૧૪ ✅
૩ ૨૦૧૬
૪ ૨૦૧૮

🎭 માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

૧ તવડી
૨ પંજેડી
૩ ઠીબડુ
૪ ઢોબલુ✅

🎭 હજાર હાથ જેને છે તે

૧ બાહુબલી
૨ સહસ્ત્રબાહુ✅
૩ મહાબાહુ
૪ અજાનબાહુ

🎭 દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે?

૧ ૨૦✅
૨ ૨૨
૩ ૨૪
૪ ૨૮

🎭 ગાંધીનગરમાં મહાત્મા મંદિર કયા સેકટરમાં આવેલું છે?

૧ ૦૯માં
૨ ૧૩માં✅
૩ ૧૬માં
૪ ૨૧માં

🎭 રાજીવગાંધી નું પુરુ નામ શું છે?

૧ રાજીવ જય ગાંધી
૨ રાજીવ સંજીવ ગાંધી
૩ રાજીવ નરેશ ગાંધી
૪ રાજીવ ફિરોઝ ગાંધી✅

🎭 માટીના અધ્યયન શાસ્ત્રને શુ કહે છે?

૧ જલાવરણ
૨ મૃદાવિજ્ઞાન✅
૩ મૃદાવરણ
૪ એક પણ નહીં

✍🏻📖 *Sharing is Caring*📖✍🏻 Copy કરી જરૂરિયાતમંદ ને Paste કરો..✍🏻

Friday, 24 August 2018

* ЁЯПЖ♨ ркЖркЧાркоી рк░ркоркдો ркЯુрк░્ркиાркоેрки્ркЯો *

* 🏆♨ આગામી રમતો ટુર્નામેન્ટો *

* 🤼♂ 32 મી ઓલિમ્પિક રમતો - ટોક્યો - * જાપાન, 2020

* 🤼♂ 23 મી શીત ઓલમ્પિક - * દક્ષિણ કોરિયા, 2018

* 🤼♂ 37 રાષ્ટ્રીય રમતો - * છત્તીસગઢ ભારત 2017

* 🤼♂ 38 રાષ્ટ્રીય રમતો - * કોલકાતા 2018

* 🤼♂ 18 મી એશિયન ગેમ્સ- * ઇન્ડોનેશિયા 2018

* 🤼♂ 21 કે કોમનવેલ્થ ગેમ્સ * * ઓસ્ટ્રેલિયાના 2018

* 🤼♂ 22 મી કોમનવેલ્થ ગેમ્સ * દક્ષિણ આફ્રિકા, 2022

* 🤼♂ થર્ડ યુથ ઓલિમ્પિક ગેમ્સ- * અર્જેન્ટીના, 2018

* ⚽ અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ - * ભારત, 2017

* ⚽ 21 વર્લ્ડ ફુટબોલ કપ - * રશિયા, 2018

* ⚽ 22 વર્લ્ડ કપ - * કતાર 2022

* ⚽ ફિફા (FIFA) વિમેન્સ વિશ્વ કપ - * ફ્રાન્સ 2019

* ⚽ ફીફા (FIFA) હેઠળ 20 મહિલા વિશ્વ કપ - * ફ્રાન્સ 2018

* 🏏 12 મી વર્લ્ડ કપ ક્રિકેટ - * ઈંગ્લેન્ડ 2019

* 🏏 13 મી, વિશ્વ કપ ક્રિકેટ - * ભારત, 2023

* 🏏 વન-ડે વિમેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ - * ઈંગ્લેન્ડ 2017

* 🏏 ટી 20 મહિલા વિશ્વ કપ ક્રિકેટ- * વેસ્ટ ઈન્ડિઝ 2018

* 14 મી, મેન્સ વર્લ્ડ કપ હૉકી - * ઈન્ડિયા 2018

☄ Today's Current ☄

☄ Today's Current ☄

🏏 ટેસ્ટ રેન્કિંગમાં સ્ટિવ સ્મિથને પછાડી ફરી નંબર વન બન્યો કોહલી

🏹 માત્ર 15 વર્ષના શાર્દુલે ડબલ ટ્રેપ શૂટિંગમાં જીત્યો       સિલ્વર મેડલ

🎾 ગુજરાતમાં અમદાવાદની અંકિતા રૈનાએ એશિયાઈ ગેમ માં ટેનીસ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

💥કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીએ નાણા તેમજ કોર્પોરેટ બાબતના મંત્રાલયનો ફરી કાર્યભાર સંભાળ્યો

💥રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું કર્યુ ઉદ્ઘાટન

💥18મી એશિયન ગેમ્સમાં ભારત કુલ 15 ચંદ્રકો મેળવીને સાતમા સ્થાન પર

👉🏻 એશિયાડ :- ભારતીય મેન્સ રોવિંગ ટીમે ગોલ્ડ જીત્યો.

👉 ભારતીય પુરુષ કબડ્ડી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

👉 દુસ્યંત ચૌહાણ રોવિંગની મેન્સ લાઈટવૈઈટ સિંગલ સ્ક્યુલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

👉 રોહિતકુમાર અને ભગવાનસિંહ મેન્સ લાઈટવૈઈટ ડબલ્સ સ્ક્યુલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

#AG2018

Thursday, 23 August 2018

ЁЯМ╕▫️ркЬрки્рко ркжિрки▫️ЁЯМ╕ ркирк░્ркоркж

🌸▫️જન્મ દિન▫️🌸

● તારીખ : ૨૪ ઓગસ્ટ ૧૮૩૩

🌷 નર્મદ
➖નર્મદાશંકર લાભશંકર દવે

👇👇👇👇👇👇👇👇

🌼નર્મદ,
➖મૂળ નામ નર્મદશંકર લાલશંકર દવે ‍

🌼ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.
➖તેમનો જન્મ સુરતમાં થયો હતો.

🌼તેઓ
➖કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.

ЁЯТо ркХрк▓ркХркд્ркдાркиી рк╕્ркеાрккркиા ЁЯТо

💮 કલકત્તાની સ્થાપના 💮

➖ ૨૪ ઓગસ્ટ 1689

☄▫️પક્ષિમ બંગાળ▫️☄

🔻મુખ્યમંત્રી : મમતા બેનરજી
🔻રાજપાલ : કેશરીનાથ ત્રિપાઠી
🔻પાટનગર : કોલકત્તા

👇👇👇👇👇👇👇👇👇

▫️⭕️▫️ કલકત્તા ▫️⭕️▫️

 ➖કોલકાતા જુનું નામ કલકત્તા , એ ભારતનાં પૂર્વ ભાગમાં આવેલા રાજ્ય પશ્ચિમ બંગાળનું પાટનગર છે

➖જે હુગલી નદીનાં પૂર્વ કાંઠે વસેલું છે. 

➖જ્યારે કોલકાતાનો ઉલ્લેખ થાય ત્યારે, તેમાં આસપાસનાં પરાં વિસ્તારોનો પણ સમાવેશ થઈ જતો હોય છે અને માટે તેની કુલ વસ્તીનો આંક દોઢ કરોડને વટાવી જાય છે, જેને કારણે

➖કોલકાતા ભારતનું ત્રીજા ક્રમે આવતું સૌથી મોટું શહેર બને છે.

➖અને તેનો આ દરજ્જો જ તેને સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) દ્વારા વ્યખ્યાયિત કરેલા વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ૭માં ક્રમે મુકે છે.

рк░ાркЬркЧુрк░ુ ркиો ркЬрки્рко ркжિрк╡рк╕*

👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

📖✍🏻 *શક્તિ*

🙏🏻 *24-8-1908 એટલે રાજગુરુ નો જન્મ દિવસ*

💁🏻‍♂ *કર ચલે હમ ફિદા જાન ઓ તન સાથિયો*

💁🏻‍♂ *ભારત ના આ લાલ નું પૂરું નામ શિવરામ હરી રાજગુરુ હતું*

💁🏻‍♂ *મહારાષ્ટ્ર ના રહેવાસી હતા*

💁🏻‍♂ *ભગતસિંહ,સુખદેવ, સાથે એમને પણ 23 માર્ચ 1931 ના ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *જન્મ 24 ઓગસ્ટ 1908 પુના ની બાજુ માં ખેડ ગામ થયો હતો*   *વર્તમાન -રાજગુરુનગર*

💁🏻‍♂ *બ્રાહ્મણ પરિવાર ના હતા*

💁🏻‍♂ *માત્ર 6 વર્ષ ની ઉંમર માં પિતા ને ખોઈ નાખ્યા હતા અને પિતા ના મુત્યુ પછી વારાણસી વિધ્યાક અને સંસ્કૃત શીખવા ગયા હતા*

💁🏻‍♂ *માત્ર 16 વર્ષ ની ઉંમર ની અંદર બ્રિટિશ સરકાર માં ખોફ પેદા કરી નાખ્યો હતો*

💁🏻‍♂ *રાજગુરુ હથિયાર ના બળ થી આઝાદી હાસિલ કરવા માંગતા હતા અને એમના વિચાર ગાંધીજી ના વિચાર થી અલગ હતા*

💁🏻‍♂ *19 ડિસેમ્બર 1928 ના રાજગુરુ ,ભગતસિંહ,સુખદેવ મળી બ્રિટેશ પોલીસ ઓફિસર જે.પી.સાન્ડ્સ ની હત્યા કરી હતી*

💁🏻‍♂ *હકીકત માં લાલા લજપતરાય ની મોત નો બદલો લેવા કર્યું હતું લાલાલાજપરાય નું મુત્યુ સાઈમન કમિશન ના વિરોધ કરતા થયું હતું*

💁🏻‍♂ *એના પછી 8 એપ્રીલ 1929 દિલ્હી માં સેન્ટ્રલ અસેમ્બલી હમલો કરવા માં રાજગુરુ નો મોટો હાથ હતો*

💁🏻‍♂ *પુના ના રસ્તા માં પકડાયેલ પોલીસ અધિકારી ની હત્યા બાદ નાગપુર માં સંતાયા હતા*

💁🏻‍♂ *જ્યાં એમને આર. એસ.એસ કાર્યકર્તા ના ઘર નો સહારો લીધો હતો*

💁🏻‍♂ *પુના જતા તેમને પકડી ભગતસિંહ,સુખદેવ,રાજગુરૂ  ત્રણ ને 23 માર્ચ 1931 ફાંસી આપવામાં આવી હતી*

💁🏻‍♂ *ત્યાર બાદ ત્રણ ના અગ્નિસંસ્કાર પંજાબ ના ફિરોજપુર જિલ્લા માં સતલજ નદી ના કિનારે કરવા માં આવ્યો હતો*

💁🏻‍♂ *🙏🏻🙏🏻 સત સત નમન આવા વીર ને*

⭐⭐👮‍♂ *શક્તિ ગઢવી 9978664100*

*ЁЯШУЁЯСЙ рк░ркЬркиી рк╡્ркпાрк╕ркиું ркиિркзркиЁЯШУ*

*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*

*😓👉 રજની વ્યાસનું નિધન😓*

*જાણીતા ચિત્રકાર અને સાહિત્યકાર રજની વ્યાસનું અવસાન*

*ગુજરાતના જાણીતા ચિત્રકાર અને અનેક ગ્રંથોના સર્જક રજની વ્યાસનું 22 ઓગસ્ટ, 2018, રાત્રે સવા નવ વાગ્યે 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે*.
*‘નવચેતન’ સામયિકના તંત્રી તરીકે તેમ જ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ‘બાળવિશ્વકોશ’ના કલા-નિર્દેશક તરીકે કાર્યરત રજની વ્યાસે ગુજરાતનાં વિવિધ દૈનિકોમાં વર્ષો સુધી કલાવિભાગ સંભાળ્યો હતો. લેખક અને ચિત્રકાર તરીકે એમણે ગુજરાતી બાળસાહિત્યમાં દોઢસોથી વધુ ચિત્રોમય પુસ્તકોનું સર્જન કર્યું. ‘ગુજરાતની અસ્મિતા’, ‘ગરવા ગુજરાતી’, ‘વિશ્વજ્ઞાનકોશ’, ‘એક સો અગિયાર ગુજરાતીઓ’, ‘2000 મિલેનિયમ ફ્લેશબેક’ જેવાં અત્યંત કલાસભર અને માહિતીપ્રદ ગ્રંથો એમણે પ્રગટ કર્યાં. વર્ષો પૂર્વે એમણે ગુજરાતી સાહિત્ય વિશે ‘સરસ્વતીને તીરે તીરે’ અને ગુજરાતનાં મહત્ત્વનાં સ્થળો વિશે ‘ગુણિયલ ગૂર્જર દેશ’ નામના બે વિડિયો તૈયાર કર્યાં હતા. જેણે ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કૃિતનો ગુજરાત અને અન્ય દેશોમાં પણ પ્રસાર કર્યો*.
*જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કલાનું શિક્ષણ પામેલા રજની વ્યાસે બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી બ્રિટનનો પ્રવચન-પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ નોર્થ અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમીના નિમંત્રણથી ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃિત વિશે અમેરિકા અને કેનેડામાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્યના અનેક ગ્રંથોના મુખપૃષ્ઠ એમની કલાથી શોભાયમાન બન્યાં હતાં. ‘બુલબુલ’ અને ‘રમકડું’ જેવાં બાળસામયિકોનું તંત્રીપદ એમણે સંભાળ્યું હતું*.

*'ગુજરાતી સાહિત્ય અકાદમી' રજની વ્યાસની સ્મૃિતને સહૃદય વંદના કરે છે.*