⏰👆🏿ભાવનગર જિલ્લો 👆🏿⏰
🔜ભાવનગર જીલ્લાની આજુબાજુ બોટાદ,અમરેલી જીલ્લાની સરહદો આવેલી છે.
🔜ક્ષેત્રફળ :- ૬,૫૨૪ ચો.કિ.મી.
🔜સ્થાપના :- ૧૯૬૦
🔜વિધાનસભાની કુલ સીટો :- ૯ મહુવા(એસ.ટી), તળાજા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર-ગ્રામ્ય, ભાવનગર-વેસ્ટ, ગઢડા (એસ.સી), બોટાદ}
🔜વસ્તી :- ૨૩,૯૩,૨૭૨ (૨૦૧૧)
🔜સ્ત્રી પુરૂષ પ્રમાણ:– ૯૩૩ (દર હજારે)
🔜સાક્ષરતા :- ૭૫.૫૨%
🔜તાલુકાઓ :- ૯ (ભાવનગર,વલ્લભીપુર.ઉમરાળા,શિહોર,ઘોઘા,ગારીયાધાર,પાલીતાણા,તળાજા અને મહુવા)
🔜મુખ્ય મથક : – ભાવનગર
🔜હવાઈમથક : – ભાવનગર
🔜બંદરો :- અલંગ, મહુવા, તળાજા ,ઘોઘા
🔜પર્વતો :– શેત્રુંજય, તળાજાના ડુંગરો,
🔜નદીઓ :- શેત્રુજી, ઘેલો નદી, માળન, બગડ
🔜મુખ્ય પાકો :- મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળાં, ઘઉં,નારીયેળ, દાડમ અને જામફળ
🔜ઉદ્યોગો :- જહાજ ભાંગવાનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીનાં વાસણો
🔜ખનીજ :– જીપ્સમ, ડોલોમાઈટ, લિગ્નાઈટ, ચોક
🔜જોવાલાયક સ્થળો : – પાલીતાણાનાં જૈન મંદિરો,ગોપ્રજ મહાદેવનું મંદિર, કોડીયાર માતાનું મંદિર,વલ્લભીપુર,
👁🗨વિશેષ નોંધ👁🗨
▪આ જીલ્લાનો મોટો વિસ્તાર અરબ સાગરને કિનારે આવેલો છે.
▪ભાવનગર એ ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે.
▪ભાવનગર એ વિકસિત બંદર અને ઔદ્યોગિક શહેર છે.
▪સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટીટયુટ આવેલી છે.
▪લાકડાની ખરાદીકામ માટે મહુવા જાણીતું છે.
▪મહુવામાં નાળીયેર અને ડુંગળી ઉત્પાદન માટે પણ જાણીતું છે.
▪ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર પાલીતણા છે.આથી મંદિરોના નગર તરીકે ઓળખાય છે.
▪ગાંધીજીએ શામળદાસ કોલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો.
▪અલંગમાં જહાજ ભાંગવાનો ઉધોગ વિશ્વભરમાં જાણીતો છે.
▪ભાવનગરમાં દુર્લભ સિક્કાઓ,ફોટોફ્રેમ્સ, હથિયારો,ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનું સંગ્રહ ધરાવતું બેરટોન મ્યુઝીયમ આવેલું છે.
👁સમીર પટેલ
🌻🌿જ્ઞાન કી દુનિયા 🌿🌻
No comments:
Post a Comment