🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_
🏛➖જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે.
🏛➖ *વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો.*
🏛➖ જો કે લુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે. તે જ હવે ફ્રાન્સનો રાજા છે.
🏛➖આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
_*ધારાસભ્યોનાં મતની તાકાત*_
🏛➖રાજ્યોનાં ધારાસભ્યોનાં મતની ગણત્રી માટે તે રાજ્યોની વસ્તી જોવામાં આવતી હોય છે.
🏛➖ સાથે જ તે રાજ્યનાં વિધાનસભા સભ્યોની સંખ્યાને પણ જોવામાં આવે છે.
🏛➖મતનું પ્રમાણમાપ કાઢવા માટે રાજ્યની કુલ વસ્તીમાંથી પસંદગી પામેલાધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે.
🏛➖ ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે, તેને ફરીથી 1000થી ભાગવામાં આવે છે.
🏛➖ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે તે રાજ્યનાં દરેક ધારાસભ્યનાં મતનું વેઇટેજ બને છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
*સાંસદનાં મતની તાકાત*
🏛➖સાંસદોનાં મતોનાં મૂલ્ય કરવાની પદ્ધતી થોડી અલગ હોય છે.
🏛➖સૌથી પહેલા આખા દેશનાં તમામ ધારાસભ્યોનાં મુલ્યોનો સરવાળો કરવામાં આવે છે.
🏛➖જો લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા સાથે ભાગવામાં આવે છે.
🏛➖પછી જે આંકડો મળે છે તેનાથી રાજ્યનાં એક સાંસદનાં મત્તનું મુલ્ય મળી આવે છે.
🏛➖ જો આ પ્રકારે ભાગવાથી બાકી રહેતા 0.5થી વધારે બચે છે તો વેઇટેજમાં એકનો વધારો થઇ જાય છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
*મતની ગણત્રી*
🏛➖રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી,
🏛➖સાથે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે.
🏛➖સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે.
🏛➖ દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2)+1ની જરૂર હશે. જે 5001 મત બરાબર છે.
🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛
No comments:
Post a Comment