Friday 9 June 2017

_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

_*જનતા શા માટે રાષ્ટ્રપતિ નથી ચૂંટણી શકતી.?*_

🏛➖જનતાનાં બદલે જનતાનાં પસંદ કરાયેલા પ્રતિનિધિ રાષ્ટ્રપતિને પસંદ કરે છે.

🏛➖ *વર્ષ 1848માં લુઇ નેપોલિયનનાં લોકોએ સીધા મતથી રાજ્યનાં પ્રમુખ તરીકે ચૂંટાયો હતો.*

🏛➖ જો કે લુઇ નેપોલિયને ફ્રેન્ચ ગણરાજ્યને ઉખાડીને ફેંક્યું અને દાવો કર્યો કે તેને જનતાએ સીધો ચૂંટ્યો છે. તે જ હવે ફ્રાન્સનો રાજા છે.

🏛➖આ ઘટનાને ધ્યાને રાખીને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

_*ધારાસભ્યોનાં મતની તાકાત*_

🏛➖રાજ્યોનાં ધારાસભ્યોનાં મતની ગણત્રી માટે તે રાજ્યોની વસ્તી જોવામાં આવતી હોય છે.

🏛➖ સાથે જ તે રાજ્યનાં વિધાનસભા સભ્યોની સંખ્યાને પણ જોવામાં આવે છે.

🏛➖મતનું પ્રમાણમાપ કાઢવા માટે રાજ્યની કુલ વસ્તીમાંથી પસંદગી પામેલાધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે.

🏛➖ ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે, તેને ફરીથી 1000થી ભાગવામાં આવે છે.

🏛➖ત્યાર બાદ જે પોઇન્ટ આવે છે તે રાજ્યનાં દરેક ધારાસભ્યનાં મતનું વેઇટેજ બને છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

*સાંસદનાં મતની તાકાત*

🏛➖સાંસદોનાં મતોનાં મૂલ્ય કરવાની પદ્ધતી થોડી અલગ હોય છે.

🏛➖સૌથી પહેલા આખા દેશનાં તમામ ધારાસભ્યોનાં મુલ્યોનો સરવાળો કરવામાં આવે છે.

🏛➖જો લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોની કુલ સંખ્યા સાથે ભાગવામાં આવે છે.

🏛➖પછી જે આંકડો મળે છે તેનાથી રાજ્યનાં એક સાંસદનાં મત્તનું મુલ્ય મળી આવે છે.

🏛➖ જો આ પ્રકારે ભાગવાથી બાકી રહેતા 0.5થી વધારે બચે છે તો વેઇટેજમાં એકનો વધારો થઇ જાય છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

*મતની ગણત્રી*

🏛➖રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારની જીત માત્ર સૌથી વધારે મત્ત પ્રાપ્ત કરવાથી નથી થતી,

🏛➖સાથે જ તેને સાંસદો અને ધારાસભ્યોનાં મત્ત માટે કુલ મુલ્યનાં અડધાથી વધારે ભાગ પ્રાપ્ત કરવો પડે છે.

🏛➖સરળ શબ્દોમાં કહીએ તો ચૂંટણી પહેલા નક્કી થઇ જાય છે કે જીતનારા ઉમેદવારને કેટલા વોટ અથવા વેઇટેજ પ્રાપ્ત કરવું પડશે.

🏛➖ દાખલા તરીકે 10 હજાર વોટ છે, તો ઉમેદવારને (10,000/2)+1ની જરૂર હશે. જે 5001 મત બરાબર છે.

🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛🏛

No comments:

Post a Comment