Friday, 21 April 2017

ЁЯУи ркиંркжрк╢ંркХрк░ ркорк╣ેркдા ЁЯУи

🌺👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🌺

🀄૨૧ એપ્રિલ 🀄
🎁 આજ નો જન્મ 🎁
📨 નંદશંકર મહેતા 📨

📮જન્મઃ
✔તાઃ ૨૧/ ૪/૧૮૩૫ (સંઃ૧૮૯૧ના ચૈત્રસુદ ચોથને દિવસે)

📮જન્મસ્થળઃ
✔ સુરત ના ગાપીપુરા મહોલ્લામાં થયો હતો .

📮પિતાઃ
✔તુળજાશંકર મહેતા

📮માતાઃ
✔ગંગાલક્ષ્મી

📮પત્નીઃ
✔ નંદગૌરી

📮પુત્રઃ
✔ વિનાયક

📮અભ્યાસઃ
✔પાંચવર્ષની ઉમરે અંગ્રેજીશાળામાં દાખલ થયા .
✔મેટ્રિક સુધીનો અભ્યાસ .

📮વિશેષતાઃ
✔ ‘ત્રણ નન્ના’ થી જાણીતા હતા.

📮વ્યવસાયઃ
✔ સરકારી મહેસુલખાતામાં ,
✔ કચ્છ રાજયના એડ્‌મિનિસ્ટે્રટર બન્યા હતા,
✔શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી.
✔મુખ્ય અધ્યાપક તરીકે પણ રહ્યા હતા .
✔ધંધુકામાં મામલદાર તરીકે ફરજ બજાવી હતી.

📮ખિતાબઃ
✔ ‘રાહ બહાદુર ’ નો ખિતાબ મળ્યો હતો .

📮કૃતિઃ
➖ રાણકદેવી
➖વનરાજ ચાવડો
➖સધરા જેસંગ
➖કરણઘેલો :-  તેમની પ્રખ્યાત નવલકથા છે .
➖બીજી સાસુવહુની લડાઇ (નવલકથા)

📮વાર્તા :
➖હિદુંસ્તાન મધ્યેનું એક ઝૂંપડું

📮અનુવાદઃ
➖સંસ્કૃત માર્ગોપદેસીકા
➖ત્રિકોણનીમિતિ

📮તંત્રીઃ
✔ ‘ગુજરાત મિત્ર’ સામાયિકના.

🍃🌺અવસાનઃ
➖૧૭ જુલુલાઇ ૧૯૦૫ ના દિવસે.

🏵🛡સમીર પટેલ 🛡🏵
🌻🛍જ્ઞાન કી દુનિયા 🛍🌻

ЁЯП╡ ркоોрк░િрк╕ рк╡િрк▓્рк╕рки ЁЯП╡

📨👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📨

📮૨૧ એપ્રિલ 📮
🏵 મોરિસ વિલ્સન 🏵

🌺➖હિમાલયના સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં 21/4/1898 ના રોજ થયો હતો.

🌺➖બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી.

🌺➖ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન તો સૈનિક તરીકે જોડાઇને બહાદુરી માટે ‘મિલટરી ક્રોસ’ મેળવેલો.

🌺➖તેમને અચળ શ્રદ્ધા હતી કે દુનિયાના તમામ રોગ-સંતાપનું નિવારણ માત્ર પ્રાર્થના અને ઉપવાસમાં રહેલ છે.

🌺➖પોતાની આ શ્રદ્ધાનો પરચો જગતને બતાવવા માટે તેણે એવરેસ્ટના દુર્દાન્ત શિખર ઉપર એકલા પહોંચવાનું સાહસ કરવાનું નક્કી કર્યું.

🌺➖ એ માટે એમણે હિમાલયને લગતાં અનેક પુસ્તકો અને નકશાઓનો તેમણે અભ્યાસ કર્યો.

🌺➖ મોરિસે અમુક ઊંચાઇ સુધી એવરેસ્ટ પર વિમાનમાં જવાનું નક્કી કર્યું. એક  જૂનું વિમાન ખરીદી પોતાનો જવાનો દિવસ જાહેર કર્યો, પરંતુ સરકારે પરવાનગી ન આપી છતાં ત્રણ અનુભવી શેરપાઓની મદદથી તેઓ 5000 મીટરની ઊંચાઇએ પહોંચ્યા.

🌺➖થોડે ઊંચે જતાં જ તેની કસોટી શરૂ થઇ. એની શક્તિ હણાઇ ચૂકી હતી. તેમનો ઉત્સાહ અદમ્ય હતો.

🌺➖ઇ.સ.1934 ની 31 મે ગુરૂવારે વહેલી સવારે વિલ્સને પોતાની ડાયરીમાં નોંધ્યું છે ‘પુન:પ્રયાણ કેવો મહાન છે આ દિવસ’ વિલ્સનની ડાયરીનું આ અંતિમ લખાણ.

🌺➖મહામુશ્કેલીએ આગળ વધતાં રાત પડી એ રાતે સૂતા, પછી ફરી જાગવા પામ્યા નહીં.

🍂🍃સમીર પટેલ 🍃🍂
🛍🀄જ્ઞાન કી દુનિયા 🀄🛍

Thursday, 20 April 2017

ЁЯАД *ркирк░рк╕િંрк╣ ркорк╣ેркдા*

🀄 *નરસિંહ મહેતા*

⭕⭕⭕⭕⭕⭕⭕

⚜ *જન્મ*➖ઈ.સ.1414 *(15 મી સદીમાં)*

⚜ *જન્મસ્થળ*➖તળાજા *(ભાવનગર)*

⚜ *માતાપિતા*➖મતા-દયાકુંવર /પિતા -ક્રૂષ્ણદાસ

⚜ *લગ્ન*➖માણેકબાઈ સાથે  (16 વર્ષની વયે)

⚜ *કર્મભૂમિ*➖જુનાગઢ

⚜ *સંતાન*➖પુત્ર -શામળદાસ /પુત્રી -કુંવરબાઈ

⚜ *વખણાતુ સાહિત્ય*➖ પ્રભાતિયા,ઝુલણાછંદનો પ્રયોગ, વૈષ્ણવજન પદ

✏ તેમનું "આજની ઘડી રળિયામણી"ભકિતગીતમાં કેદારો રાગ ખુબ પ્રખ્યાત છે.

✏નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાયને વરસાદ  વરસાવ્યો હતો.

⚜⚜⚜⚜⚜⚜⚜

✏ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ ➖નરસિંહ મહેતા
✏ઈ.સ.1999 થી "નરસિંહ સાહિત્યનિધિ ટ્રસ્ટ"  દ્રારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.
🔱🔱🔱🔱🔱🔱🔱

⚜ *ક્રૂતિઓ*
➖શામળશાનો વિવાહ,
➖ભકિત પદો
➖ગોવિંદ ગમન
➖કુંવરબાઈનુ મામેરુ
➖સરિતા ચરિત્ર
➖સુદામા ચરિત્ર
➖હુંડી
➖દાણલીલા
➖રાસસહસ્ત્રપદી
➖ઝારીના પદ
➖ચાતુરીઓ
➖જીવન ઝરમર
➖શ્રાધ્ધ
➖આત્મકથાનક
➖શૂંગારમાળા
➖હિંડોળો
➖વસંત વિલાસ
➖ભક્તિ પદારથ

   ♨ *મેર ઘનશ્યામ*

ЁЯАД *ркЬ્ркЮાркирккીрка ркПрк╡ોрк░્ркб ркоેрк│рк╡ркиાрк░ા рк╕ાрк╣િркд્ркпркХાрк░*

🀄 *જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા સાહિત્યકાર*
♨♨♨♨♨♨♨
*1) ઉમાશંકર જોષી*
    ➖1967 માં
   ➖નિશીથ કાવ્ય સંગ્રહ

*2) પન્નાલાલ પટેલ*
    ➖1985
    ➖માનવીની ભવાઈ

*3) રાજેન્દ્ર શાહ*
   ➖2001
   ➖ધ્વનિ કાવ્ય સંગ્રહ

*4) રઘુવીર ચૌધરી*
    ➖2015
    ➖અમ્રૂતા નવલકથા
 
    *મેર ઘનશ્યામ (જીબી)*

❇❇❇❇❇❇❇

ЁЯМ║рккрки્ркиાрк▓ાрк▓ ркШોрк╖ ЁЯМ║

💐👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💐

🌺પન્નાલાલ ઘોષ 🌺
                 
📮➖સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે.

📮➖તેમાં બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે. ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે.

📮➖ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.

📮➖સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

📮➖શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા.

📮➖આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ જેમની આજે પુણ્યતિથી છે.

📮➖ભારતના મહાન બાસુરી વાદક પન્નાલાલ ઘોષની આજે પુણ્યતિથિ છે.

📮➖તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.

📮➖બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો.

📮➖સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા.

📮➖તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે.

📮➖ અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે.

📮➖તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે.

📮➖ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં       મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા.

📮➖બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું. પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે.

📮➖ બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું.

📮➖પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.

🍃સમીર પટેલ 🍃
📨જ્ઞાન કી દુનિયા 📨

Wednesday, 19 April 2017

ЁЯЪЧЁЯЪЧWorld Bicycle DayЁЯЪЧЁЯЪЧ

👉 આજનો દિવસ :-

    World Bicycle Day

આજે ૧૯ મી એપ્રિલ દેશ અને દુનિયામાં “ બાયસિકલ” ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૩ ની ૧૯ મી એપ્રિલે હોફમેન નામના અંગ્રેજી વૈજ્ઞાનાનિક પોતાની પ્રયોગશાળામાં પોતાની જાત ઉપર વાયુનો પ્રયોગ કરતા ધાયલ થતા તેને સાયકલ ઉપર દવાખાને લઈ જવામાં આવ્યા હતા.યુધ્ધના એ  કાળમાં અન્ય વાહનો પર પ્રતિબંધ હતો તેથી હોફમેનની આ સાયકલ યાત્રાના દિવસને બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૬૦ ના દાયકા સુધી સાયકલ માટે પણ લાયસંસ લેવું પડતું હતું અને રોડ ટેક્ષ પણ ચુકવવો પડતો હતો . દિવસ આથમ્યા પછી ફરજયાત પણે હેડ લાઇટ જેમાં ડાયનામાથી બત્તી કરવામાં આવતી હતી અથવા કાચના ધરામાં દિવો આગળના ભાગે લટકાવીને નિકળવું પડતું હતું.. ડાબી સાઇડમાં જ ચાલવું ફરજિયાત હતું અને ડબલ સવારી કરી શકાતી પરંતુ ત્રણ જનાની સવારી ગુનો બનતો હતો.

💐💐💐💐💐💐💐💐💐

Tuesday, 18 April 2017

ЁЯОпЁЯОпркоુркХેрк╢ ркЕંркмાркгીЁЯОпЁЯОп

પૂરું નામ - મુકેશ અંબાણી

જન્મ - 19 એપ્રિલ, 1957 ના

જન્મસ્થળ - એડન (યેમેન)

પિતા - ધીરુભાઈ અંબાણી

મધર - કોકિલાબેન અંબાણી

લગ્ન - નીતા અંબાણી (મુકેશ અંબાણી પત્ની)

મુકેશ અંબાણી 19 એપ્રિલ, 1957 ના રોજ થયો હતો. તેમના પિતા dhirubhai અંબાણી માતાના નામ કોકિલાબેન અંબાણી હતી. તેમણે એક ભાઈ અનીલ અંબાણી અને બે બહેનો DEPTI ઓમકાર અને નીના કોઠારી છે. પૂર્ણ અંબાણી પરિવારના મુંબઇ 1970 માં માલસામાન 2 શયનખંડના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. બાદમાં, ધીરુભાઈ 14 માળનું એપાર્ટમેન્ટ કોલાબા મા હતું, જ્યાં અત્યાર સુધી મુકેશ અને અનિલ તેમના પરિવાર સાથે અલગ ફ્લોર પર રહેતા હતા.અને તેને "Seawind" કહેવાય છે.

#Post:
🌿#SAVE_THE_TREES🌿