Tuesday, 2 October 2018

ðŸŽŊ *āŠ§ોāŠ°āŠĢ - 10*

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ - 10*
🎯 *વિષય:- ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય*

✍🏻 *'દીકરી' ગઝલનાં રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અશોક ચાવડા 'બેદિલ' નું પૂરું નામ જણાવો.*

A.અશોક મણિશંકર ચાવડા
*B.અશોક પીતાંબર ચાવડા* ✔
C.અશોક રવિશંકર ચાવડા
D.અશોક શાન્તિલાલ ચાવડા

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.શરમ × બેશરમ
*B.સમજ × ગેરસમજ*
C.ભીનું × સુકું
D.સ્વર્ગ × નર્ક

🎯 *સમજ × નાસમજ*

✍🏻 *ફડક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.સાડીનો પાલવ
B.વિસ્તાર
*C.ચિંતા* ✔
D.પલકારો

✍🏻 *ફલક* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ટૂકડો
*B.વિસ્તાર* ✔
C.ચિંતા
D.પલકારો

✍🏻 *ગુણવંત ભૂષણલાલ શાહનું વતન જણાવો.*

*A.સુરત જિલ્લાનું રાંદેર* ✔
B.કરછ જિલ્લાનું ખંભરા
C.અમરેલી જિલ્લાનું સાવરકુંડલા
D.ભરૂચ જિલ્લાનું મિયામાતર

✍🏻 *'કાર્ડિયોગ્રામ','રણ તો લીલાંછમ','વગડાને તરસ ટહૂકાની' અને 'વિચારોનાં વૃંદાવનમાં' નામના નિબંધસંગ્રહો કોના છે ?*

A.રતિલાલ બોરીસાગર
B.વિનોદ જોશી
*C.ગુણવંત શાહ* ✔
D.અશોક ચાવડા

✍🏻 *રતિલાલ મોહનલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો.*

A.અમરેલી
*B.સાવરકુંડલા* ✔
C.ધારી
D.બગસરા

✍🏻 *'સંભવામિ યુગેયુગે' હાષ્યનવલના કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
*B.રતિલાલ બોરીસાગર* ✔
C.હરીન્દ્ર દવે
D.ગુણવંત શાહ

✍🏻 *'ડાળખીથી સાવ છૂટા' કવિતાસંગ્રહ  કયા સાહિત્યકારનો છે ?*

*A.અશોક ચાવડા* ✔
B.હરીન્દ્ર દવે
C.રમેશ પારેખ
D.ગુણવંત શાહ

✍🏻 *'પગલાં તળાવમાં' અને 'પગરવ તળાવમાં' નામની ગઝલસંગ્રહના રચાયિતા કોણ છે ?*

A.ગની દહીંવાલા
B.અમૃત ઘાયલ
*C.અશોક ચાવડા* ✔
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.દીકરી
B.ફરિયાદ
C.પુરસ્કૃત
*D.પ્રતિક*✔

🎯 *પ્રતીક*

✍🏻 ' *હાથ દેવો*' રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.મદદ આપવી
B.સહારો આપવો
C.હૂંફ આપવી
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻 *નીચેનામાંથી કયું એક જોડકું અયોગ્ય છે ?*

*A.અભિનવ - અદાકારી* ✔
B.અલિ - ભમરો
C.ઉદર - પેટ
D.અફળ - નિષ્ફળ

🎯  *અભિનવ:- તદ્દન નવું*
*અભિનય:- અદાકારી*

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ  સમાસ મધ્યમપદલોપી સમાસનો નથી ?*

A.કન્યાકેળવણી
B.મિલમજૂર
C.પત્રચેષ્ઠા
*D.ઉપરોક્ત ત્રણેય મધ્યમપદલોપી સમાસ છે.*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
*પમરેશ્વર,વૃદ્ધાવસ્થા,બાળવય*

A.દ્વન્દ્ધ
B.તત્પુરુષ
*C.કર્મધારય* ✔
D.અવ્યવીભાવ

✍🏻 *'ગાંધીના ચશ્મા' નામની કૃતિ કોની છે ?*

A.હરીન્દ્ર દવે
*B.ગુણવંત શાહ* ✔
C.અશોક ચાવડા
D.રતિલાલ બોરીસાગર

✍🏻 *'મરક મરક','આનંદલોક','એન્જોયગ્રાફી' અને 'તિલક કરતાં ત્રેસઠ થયાં' વગેરે હાષ્યલેખોનાં કર્તા કોણ છે ?*

A.જ્યોતિન્દ્ર દવે
B.વિનોદ જોશી
*C.રતિલાલ બોરીસાગર* ✔
D.ગુણવંત શાહ

✍🏻 *'કારગત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.કારતક
B.ત્રાસ
*C.સફળ* ✔
D.વ્યર્થ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.યુનિવર્સિટી
B.દિલગીરી
C.મિનિટ
*D.વિજળી*✔

🎯 *વીજળી*

✍🏻 *'સૂગ હોવી'* રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો.

A.અક્કલ હોવી
B.ગુસ્સો ચડવો
C.જાણકારી હોવી
*D.ચીતરી ચડવી*✔

✍🏻 *'મરો ત્યાં સુધી જીવો'માંથી નીચેનાપૈકી કયું એક પ્રકરણ લેવામાં આવ્યું છે ?*

*A.વાઈરલ ઈન્ફેક્શન(ગુણવંત શાહ)* ✔
B.છત્રી(રતિલાલ બોરીસાગર)
C.દીકરી(અશોક ચાવડા)
D.માધવને દીઠો છે ક્યાંય ?(હરીન્દ્રદવે)

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  પવનની લહેર

A.વંટોળ
*B.લેરખી* ✔
C.લહેજત
D.સરવત

✍🏻 *'સોંઘારત* ' શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.આભૂષણ
B.શાહુકાર
*C.સસ્તું* ✔
D.હવામાન

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.રિસેસ
*B.યાદગિરી* ✔
C.એસોસિએશન
D.રોજનીશી

🎯 *યાદગીરી*

✍🏻 *સાચી જોડણી શોધો.*

A.ટીકીટ
B.ટિકીટ
C.ટીકિટ
*D.ટિકિટ*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

🏅 *āŠŠાāŠ ્āŠŊāŠŠુāŠļ્āŠĪāŠ• āŠŠāŠ° āŠ†āŠ§ાāŠ°િāŠĪ āŠ•્āŠĩિāŠ* 🏅

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ*  🏅

🎯 *ધોરણ-10*
🎯 *વિષય:-ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *હરીન્દ્ર દવેનું પૂરું નામ જણાવો.*

*A.હરીન્દ્ર જયંતીલાલ દવે* ✔
B.હરીન્દ્ર મહેન્દ્રલાલ દવે
C.હરીન્દ્ર નગીનલાલ દવે
D.હરીન્દ્ર જયશંકર દવે

✍🏻 *હરીન્દ્ર દવે વ્યવસાયે ................. હતા.*

A.શિક્ષક
*B.પત્રકાર* ✔
C.ક્લાર્ક
D.ડોક્ટર

✍🏻 *'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?*

A.ગુણવંત શાહ
*B.હરીન્દ્ર દવે* ✔
C.સુરેશ જોશી
D.અશોક ચાવડા

✍🏻 *હરીન્દ્ર દવે વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'આસવ','મૌન','સૂર્યોપનિષદ',અને 'હયાતી' તેમના કાવ્યસંગ્રહો છે.

B.'અગનપંખી','પળના પ્રતિબિંબ','માધવ ક્યાંય નથી','મુખવટો',અને'અનાગત' તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.

C.તેમને ઈ.સ.1982માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઈ.સ.1978માં 'હયાતી' કૃતિ માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'સાન્નિધ્ય'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.વિકટ
B.આચરણ
C.વ્યર્થ
*D.સમીપતા*✔

✍🏻 *'વાર'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.દિવસ
*B.વિલંબ* ✔
C.મક્કમ
D.પ્રયત્ન

✍🏻 *'ભૃંગ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.ભ્રમર
B.અલિ
C.ભમરો
*D.ઉપરોક્ત ત્રણેય*✔

✍🏻નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો.
  *પ્રયોગશાળા,સ્વર્ગવાસ,ૠણમુક્ત,દેશપ્રેમ*

A.દ્વન્દ્ધ
*B.તત્પુરુષ* ✔
C.કર્મધારય
D.અવ્યવીભાવ

✍🏻 *'પોલિટેકનિક' નામનો વાર્તાસંગ્રહ અને 'રખડુનો કાગળ' નામે નિબંધસંગ્રહના કર્તા કોણ છે ?*

*A.મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર* ✔
B.મોહનલાલ ભાઈદાસ પટેલ
C.રાજેન્દ્ર કેશવલાલ શાહ
D.સુરેશ હરિપ્રસાદ જોશી

✍🏻 *નીચેનીપંક્તિના રચાયિતા કોણ છે ?*

' મુઠ્ઠી ચણા કે ધાણી,ઝરણાનું મીઠું પાણી,
ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !

A.રાજેન્દ્ર શાહ
*B.રાજેન્દ્ર શુક્લ* ✔
C.હરીન્દ્ર દવે
D.કલાપી

✍🏻સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
  ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો.

*A.અનુષ્ટુપ* ✔
B.સવૈયા
C.દોહરો
D.મંદાક્રાન્તા

✍🏻 *'શિકારીને' કાવ્યના કવિ કોણ છે ?*

*A.સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર

✍🏻 *ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનું જન્મ સ્થળ જણાવો*

A.કાલોલ
*B.ધરમપુર* ✔
C.સુરત
D.ઠાસરા

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  એક થઈ જવું તે

A.એકતા
B.આદિમ
*C.સાયૂજ્ય* ✔
D.પ્રત્યક્ષ

✍🏻 *'અંજલિ'* શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.

A.પ્રાર્થના
B.પ્રેમ
*C.ખોબો* ✔
D.કનક

✍🏻 *નીચેનાપૈકી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

*A.ઓથ* ✔
B.છાક
C.કેફ
D.નશો

✍🏻 *ચંદ્રકાંત પંડ્યા વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.તેમણે શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી.

B.'બાનો ભીખુ ભા.1-2', 'સુદામે દીઠી દ્રારામતી'(યુરોપ પ્રવાસ), 'ઘડીક સંગ શ્યામ રંગનો'(આફ્રિકાનો પ્રવાસ)' અને 'વસાહતીઓનું વતન'(અમેરિકા પ્રવાસ) તેમના નોંધપાત્ર પુસ્તકો છે.

C.તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટી.ડી.ની પદવી મેળવી હતી.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *ચોપડાની ઈન્દ્રજાળ(ચંદ્રકાંત પંડ્યા) કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.*

A.હાષ્ય નિબંધ
*B.આત્મકથાખંડ* ✔
C.નવલકથા
D.નાટક

✍🏻 *'ડાંગવનો અને..' નિબંધના લેખક કોણ છે ?*

A.ચંદ્રકાંત પંડ્યા
*B.મહેન્દ્રસિંહ પરમાર*✔
C.સુરેશ જોશી
D ચંદ્રકાંત શેઠ

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.અભિવ્યક્તિ
*B.આદીવાસી* ✔
C.માહિતી
D.અનુકૂળ

🎯 *સાચી જોડણી:-આદિવાસી*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.ગુરુકૂળ
B.પરિચારિકા
*C.રિદ્ધિસિદ્રી* ✔
D.શિક્ષણાધિકારી

🎯 *સાચી જોડણી:-રિદ્ધિસિદ્ધિ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મ્યુનિસિપાલિટી
B.વિભૂષિત
C.ટીકીટીકી
*D.સ્થિતી*✔

🎯સાચી જોડણી:- *સ્થિતિ*

✍🏻 *'ઓથ* ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો

A.આરામ
*B.સહારા* ✔
C.સંહાર
D.નજીક

✍🏻 *વિરૂદ્ધાર્થી શબ્દોની કઈ એક જોડ અયોગ્ય છે ?*

*A.શાહુકાર × હોંશિયાર* ✔
B.લેણદાર × દેણદાર
C.પ્રામાણિક × અપ્રામાણિક
D.અજ્ઞાની × જ્ઞાની

🎯 *શાહુકાર × ગરીબ*

✍🏻 *રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

A.અરેરાટી અનુભવવી :- ત્રાસી જવું
B.નવે નેજા પડવાં :- ખૂબ તકલીફ પડવી
C.સત્તર પંચા પંચાણું :- અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

✍🏻 *'આર્થિક સંકડામણ હોવી' રૂઢિપ્રયોગનો કયો એક અર્થ અયોગ્ય છે ?*

*A.ખૂબ જ દુ:ખી હોવું* ✔
B.પેટે પાંટા બાંધવા
C.આર્થિક તકલીફ હોવી
D.ગરીબ સ્થિતિ હોવી

✍🏻 *કર્તરિ અને કર્મણિ પ્રયોગની કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.મુન્નો દવા પીશે :- મુન્નાથી દવા પીવાશે
*B.બા માથું ઓળે છે :- બાથી માથું ઓળવાશે* ✔.
C.પોલીસે ચોરને પકડ્યો :- પોલીસથી ચોર પકડાયો.
D.રમેશે ચાની આદત છોડી :- રમેશથી ચાની આદત છૂટી.

🎯 *બા માથું ઓળે છે :- બાથી માથું ઓળાય છે.*

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

ðŸŽŊ *āŠĩિāŠ·āŠŊ- āŠ—ુāŠœāŠ°ાāŠĪી āŠļાāŠđિāŠĪ્āŠŊ āŠ…āŠĻે āŠĩ્āŠŊાāŠ•āŠ°āŠĢ

🏅 *પાઠ્યપુસ્તક પર આધારિત ક્વિઝ* 🏅

🎯 *ધોરણ-10*

🎯 *વિષય- ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ*

✍🏻 *જયંત પાઠકનું પૂરું નામ જણાવો.*

A.જયંતલાલ રતિલાલ પાઠક
*B.જયંતલાલ હિંમતલાલ પાઠક* ✔
C.જયંતલાલ ચમનલાલ પાઠક
D.જયંતલાલ મગનલાલ પાઠક

✍🏻  ' *ગૃહપ્રવેશ*' *વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?*

*A.સુરેશ જોષી* ✔
B.રાજેન્દ્ર શાહ
C.જયંત પાઠક
D.મોહનલાલ પાઠક

✍🏻 *સુરેશ હરિપ્રસાદ જોષીનું જન્મસ્થળ જણાવો.*

A.આહવા
B.બારડોલી
*C.વાલોડ* ✔
D.ધરમપુર

✍🏻 *'વતનથી વિદાય થતાં'* *નામની સોનેટના રચાયિતા કોણ છે ?*

A.બ.ક.ઠાકોર
*B.જયંત પાઠક* ✔
C.સ્નેહરશ્મિ
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠકનું જન્મસ્થળ જણાવો.*

A.ઉમરેઠ(આણંદ)
B.ઠાસરા(ખેડા)
*C.ગોઠ(પંચમહાલ)* ✔
D.સાવલી(વડોદરા)

✍🏻 *'ક્ષણોમાં જીવું છું' નામનો કવિતાસંગ્રહ કોનો છે ?*

A.રાજેન્દ્ર શાહ
*B.જયંત પાઠક* ✔
C.બ.ક.ઠાકોર
D.મોહનલાલ પટેલ

✍🏻 *'જન્મોત્સવ' વાર્તાના લેખક સુરેશ જોષી વિશે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'જનાન્તિકે','ઈદમસર્વમ','ઈતિ મે મતિ' તેમના નોંધપાત્ર નિબંધસંગ્રહો છે.

B.'કિંચિત્','ચિંતયામિ મનસા','અને 'અષ્ટમોધ્યાય' જેવા નોંધપાત્ર વિવેચનગ્રંથો છે.

C.તેમણે ઈ.સ.1971માં રણજિતરામ સુવર્ણચંદ્રક' તથા ઈ.સ.1983માં 'ચિન્તયામિ મનસા' કૃતિને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.એન્જિનિયરિંગ
B.વીજળી
C.મુહૂર્ત
*D.કુતુહલ*✔

🎯સાચી જોડણી:- *કુતૂહલ*

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.મજબૂરી
B.ભિખારી
*C.સૃષ્ટી* ✔
D.અભિવ્યક્તિ

🎯 *સાચી જોડણી:-સૃષ્ટિ*

✍🏻 *અલંકાર ઓળખાવો.*

સૂર્યદેવ! તમારા કિરણોએ તો શું ધોળુ કર્યું? અંધકારનું મુખતો કાળુ થઈ ગયું છે!

A.અનન્વય
B.શ્લેષ
C.યમક
*D.વ્યાજસ્તુતિ*✔

✍🏻 *અલંકાર ઓળખાવો.*

આ તપેલી તપેલી છે,ત્યાં તું તપેલી ક્યાં આવી?

A.અનન્વ
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

🎯 *યમક* :- સરખા લાગતા શબ્દ કે શબ્દખંડના પુનરાવર્તનને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

🎯 *શ્લેષ* :- એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે આખી પંક્તિ-ઉક્તિના એકથી વધુ અર્થને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ.

✍🏻 *અલંકાર ઓળખાવો.*

જવાની તો જવાની છે,થોડી રોકવાની છે?

A.અનન્વય
B.શ્લેષ
*C.યમક* ✔
D.વ્યાજસ્તુતિ

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ............. છે.*

*A.પાટણ* ✔
B.અમદાવાદ
C.પાલનપુર
D.માંડવી

✍🏻 *'પ્રત્યાલંબન', અને 'ઝાકળમાં સૂરજ ઊગે' નામની લઘુકથાઓના સંગ્રહ કોના છે ?*

A.સુરેશ જોષી
*B.મોહનલાલ પટેલ* ✔
C.રાજેન્દ્ર શુક્લ
D.જયંત પાઠક

✍🏻 *'બોલીએ ના કાંઈ' ગીતના રચાયિતા કોણ છે ?*

A.રાજેન્દ્ર શુક્લ
*B.રાજેન્દ્ર શાહ* ✔
C.સુરેશ જોષી
D.જયંત પાઠક

✍🏻 *રાજેન્દ્ર કેશવલાલ શાહ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'ધ્વનિ','આંદોલન','શાંત કોલાહલ','મધ્યમા','અને વિષાદનો સાદ', વગેરે તેમના કાવ્યસંગ્રહો છે.

B.'મોરપીંછ' અને 'આંબે આવ્યા મોર' જેવા તેમના બાળકાવ્યના સંગ્રહો છે.

C.તેમને 'ધ્વનિ' કાવ્યસંગ્રહ માટે ઈ.સ. 2001માં 'જ્ઞાનપીઠ' પુરસ્કાર મળ્યો હતો તથા ઈ.સ.1963માં 'શાંત કોલાહલ' કૃતિ માટે દિલ્હી નો સાહિત્ય અકાદમીપુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'અવર' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.વેરાન
B.નજીક
*C.બીજું* ✔
D.પવન

✍🏻 *'કૂપ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરો.*

A.પાંદડું
B.પીડા
*C.કૂવો* ✔
D.સમૂહ

✍🏻 *નીચેનામાંથી કયો એક શબ્દ બંધબેસતો નથી ?*

A.તુમૂલ
B.દારૂણ
*C.તલકીબ* ✔
D.ભયાનક

✍🏻 *શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.*

  *દુ:ખના લીધે ઊંહકારા કરવા તે*

A.કસવું
B.આદિમ
*C.કણસવું* ✔
D.તુમૂલ

✍🏻 *'વનાંચલ' સ્મરણકથાનાં લેખક કોણ છે ?*

*A.જયંત પાઠક* ✔
B.સુરેશ જોષી
C.બ.ક.ઠાકોર
D.રાજેન્દ્ર શાહ

✍🏻 *જયંતલાલ હિંમતલાલ પાઠક વિષે નીચેનપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.'મર્મર','સંકેત','વિસ્મય','મૃગય', અને 'અનુનય' વગેરે તેમના નોંધપાત્ર કવિતાસંગ્રહો છે.

B.'આધુનિક કવિતા પ્રવાહ,'ભાવયિત્રી',અને 'કિમપિ દ્રવ્યમ' એમના વિવેચન ગ્રંથો છે.

C.તેમને ઈ.સ.1976માં 'રણજિતરામ સુવર્ણચંદ્રક' અને ઈ.સ.1980માં 'અનુનય' કવિતાસંગ્રહને દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *'ગતિભંગ' લઘુકથાના લેખક કોણ છે ?*

A.મહેન્દ્રસિંહ પરમાર
*B.મોહનલાલ પટેલ* ✔
C.ચંદ્રકાન્ત બક્ષી
D.જયંતી દલાલ

✍🏻 *'ગુડ મોર્નિંગ અમેરિકા' નામનો પ્રવાસગ્રંથ કોનો છે ?*

*A.મોહનલાલ ભાઈદાસ પટેલ* ✔
B.રાજેન્દ્ર કેશવલાલ શાહ
C.સુરેશ હરિપ્રસાદ જોશી
D.જયંતલાલ હિંમતલાલ પાઠક

✍🏻 *મોહનલાલ ભાઈદાસ પટેલ વિષે નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તરગુજરાતનું પાટણ છે.

B.'બંધન','ડેડ એન્ડ','હાસ્યમર્મર',અને 'લાંછન' તેમની નવલકથાઓ છે.

C.'મોપાંસાની શ્રેષ્ઠ વાર્તાઓ' એમનું અનુવાદનું પુસ્તક છે.

*D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *નીચેનામાંથી કઈ એક જોડ અયોગ્ય છે ?*

A.પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ :- ઉપરવાસ

B.નદીની કાંકરાવાળી જાડી રેતી :- વેકુર

C.ઢોરને બાંધવાની જગા :- કોઢાર

D.ગાયોનો સમૂહ :- ગોધણ

*E.ઉપરોક્ત તમામ જોડ યોગ્ય છે.*✔

✍🏻 *'ભીડવું'* તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.

A.ગુસ્સો કરવો
B.ઝઘડો કરવો
*C.બંધ કરવું* ✔
D.તડપવું

✍🏻 *અયોગ્ય જોડણી શોધો.*

A.પરિસ્થિતિ
B.ઘડિયાળ
C.કિમપિ
*D.ઉપરોક્ત ત્રણેય યોગ્ય છે.*✔

🙏🏻 *Share With Your Friends* 🙏🏻

Sunday, 30 September 2018

ðŸ’ĨtodayðŸ’ĨāŠđાāŠ‡āŠ•ોāŠ°્āŠŸ āŠ†āŠļિāŠļ્āŠŸāŠĻ્āŠŸ

*આજ રોજ લેવાયેલ હાઇકોર્ટ ઓફીસ આસિસ્ટન્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને જવાબ*

👉 અંજુ બોબી જ્યોર્જ : લોન્ગ જમ્પ ( એથેલિટિક્સ )
👉 ગીત શેઠી : બિલિયર્ડસ
👉 ભારતીય બોલર ( અનિલ કુંબ્લે ) સિવાય 10 વિકેટ લેનાર બોલર : જિમ લેકર
👉 દુલીપ ટ્રોફી 2018 વિજેતા : ઈન્ડિયા બ્લુ
👉 સચિન ની 100 મી સદી : બાંગ્લાદેશ સામે
👉 એશિયન ગેમ્સ 2018 : ઇન્ડોનેશિયા
👉 એશિયન ગેમ્સ માં ભારત ને ગોલ્ડ મેડલ : 15
👉 2020 માં ઓલિમ્પિક : ટોક્યો ( જાપાન )
👉 શેરલોકસ હોમ : સર આર્થર કોનાન ડોયલ
👉 ગુરુ શિખર : રાજસ્થાન
👉 5,10,13,26,29,58,61,?
122
👉 ઈજનેર દિવસ : 15 સપ્ટેમ્બર
👉 ખેડૂત સત્યાગ્રહ કોના માટે : the peasants ( ખેડૂત )
👉 દાંડી માર્ચ : Dandi Satyagraha, was an act of *nonviolent civil disobedience*
👉 ભારતનો પહેલો under water robotics drone : EyeROV TUNA
👉 Government by people : democracy
👉 કિમ જોંગ : ઉત્તર કોરિયા
👉 પ્રથમ ભારતીય વડાપ્રધાન મોદી : પેલેસ્ટાઇન ની મુલાકાત લેનાર
👉 Candle : sun, pond : ?
Ocean
👉 Coach : sports, ? : Arjun
Dronacharya
👉 તનુજા શબ્દનો સમાનાર્થી : દીકરી
👉 કોફીનું સૌથી વધુ ઉત્પાદન : બ્રાઝીલ
👉 The National Register of Citizens (NRC) : આસામ
👉 Tadoba national park : મહારાષ્ટ્ર
👉 રાજસ્થાન રાજ્યનું પ્રથમ લાયન સફારી પાર્ક : Nahargarh Biological Park
👉 ભારતનું પ્રથમ અનુ મથક : તારાપુર એટોમિક પાવર સ્ટેશન
👉 ભારતમાં ટેલિવિઝન નો પ્રારંભ : 1959
મેન્ગૃવ ના સૌથી મોટું જંગલ : પ.બંગાળ

Monday, 24 September 2018

āŠœāŠŊંāŠĪ āŠ–āŠĪ્āŠ°ી

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🏫➖જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો.

👩🏻‍🏫➖ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું.

👩🏻‍🏫➖૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી શરૂઆતનાં વર્ષોમાં ત્યાં જ અને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો.

👩🏻‍🏫➖ભૂજ અને મુંબઇમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો.

👩🏻‍🏫➖તેઓ નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યાં હતાં.

👩🏻‍🏫➖૬ જૂન, ૧૯૬૮ને દિવસે કેન્સરથી તેમનું માંડવીમાં અવસાન થયું હતું.

💥👁‍🗨 *વાર્તાસંગ્રહ* 👁‍🗨💥
➖ફોરાં (૧૯૪૪)
➖વહેતાં ઝરણાં (૧૯૫૨)
➖ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)

💥👁‍🗨 *પારિતોષિક* 👁‍🗨💥
🎬તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું *ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી* સન્માન કરવામાં આવ્યું હતું.

📩🗯 *સમીર પટેલ* 🗯📩
🌐🎼 *જ્ઞાન કિ દુનિયા* 🎼🌐

ðŸ‘ĐðŸŧ‍ðŸŒū *āŠŪાāŠĶાāŠŪ āŠ­ીāŠ–ાāŠˆāŠœી āŠ•ાāŠŪા* ðŸ‘ĐðŸŧ‍ðŸŒū

🌐👆🏿 *આજે જન્મદિન* 👆🏿🌐

👩🏻‍🌾 *માદામ ભીખાઈજી કામા* 👩🏻‍🌾

🗯➖ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં *પ્રથમ મહિલા ક્રાંતિકારી* તરીકેનું બહુમાન મેળવનાર માદામ ભીખાઈજી કામાનો *જન્મ તા. ૨૪/૯/૧૮૬૧* ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો.

🗯➖ પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું.

🗯➖સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.

🗯➖ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

🗯➖શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા.

🗯➖નાની ઉન્બરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

🗯➖બ્રિટીશ જુલમસાળીનો તે પહેલેથી જ વિરોધ કરી હતી.

🗯➖ પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું.

🗯➖સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

🗯➖ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા.

🗯➖ પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગનાપ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.

🗯➖સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા.

🗯➖પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી ઉંબરના કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.

🗯➖લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.

🗯➖ એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ.

🗯➖વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા.

🗯➖ આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.

🗯➖તેમણે *ઈ.સ. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર* જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો.

🗯➖ તેમની તબિયત બગડતાં  મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો.

🗯➖ તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ *અભિનય ભારત*ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

🗯➖ તેઓ લગભગ ૭૫ વર્ષની વયે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બંગ બીસ્તારામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું.

🗯➖પોતાના જીવનની અંતિમ ક્ષણો સુધી ભારતની આઝાદીમો મંત્ર જાપ કરતા રહેનાર આ મહાન ક્રાંતિકારી સ્ત્રીરત્ન ની ૧૩ ઓગસ્ટ ૧૯૩૮ના રોજ અવસાન થયું .

🗯➖ *“ જુલમશાહી નો પ્રતિકાર કરવો તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા સમાન છે.”* તેમનો જીવનમંત્ર હતો.

🕺💃 *સમીર પટેલ* 💃🕺
👩🏻‍🏫☄ *જ્ઞાન કિ દુનિયા* ☄👩🏻‍🏫

Thursday, 20 September 2018

✨ *āŠŪāŠđāŠĪ્āŠĩāŠŠૂāŠ°્āŠĢ āŠĩ્āŠŊāŠ•્āŠĪિāŠ“āŠĻા āŠŪાāŠļિāŠ• āŠĩેāŠĪāŠĻ (āŠ°ૂāŠŠિāŠŊાāŠŪાં)*✨

✨ *મહત્વપૂર્ણ વ્યક્તિઓના માસિક વેતન (રૂપિયામાં)*✨

✨ *રાષ્ટ્રપતિ :* 5,00,000

✨ *ઉપરાષ્ટ્રપતિ :* 4,00,000

✨ *લોકસભાના સ્પીકર :* 1,25,000

✨ *રાજ્યપાલ :* 3,50,000

✨ *સુપ્રીમ કોર્ટ  મુખ્ય જ્જ :* 2,80,000

✨ *સુપ્રીમ કોર્ટ અન્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટે મુખ્ય જ્જ :* 2,50,000

✨ *હાઈ કોર્ટ અન્ય જજ :* 2,25,000

✨ *CAG  :*  90,000

✨ *મુખ્ય ચૂંટણી કમિશનર :* 90,000

✨ *એટર્ની જનરલ :* 90,000