GK IS BEST FOR EVER
.🍒સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ?
🎀🎈મૂળરાજ સોલંકી
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
🎀🎈અમદાવાદ
🍒 મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું ?
🎀🎈ગિરિનગર (ગિરનાર)
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 રૂદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે ?
🎀🎈 ગિરનારમાં
🍒 કયા વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કરવામાં આવ્યો હતો ?
🎀🎈ઈ.સ.1956 માં
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 ધોળકા શહેર પહેલા ક્યાં નામથી પ્રચલિત હતું ?
🎀🎈વિરાટનગરી
🍒1930માં ગુજરાતમાં બનેલા કયા બનાવે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું ?
🎀🎈દાંડીકૂચ
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઇ હતી ?
🎀🎈ઈ.સ.1920 માં
.🍒 બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સવંત શરૂ થઇ હતી ?
🎀🎈ઇલાહી સવંત
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 ક્યાં સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજીના શિષ્ય બન્યા હતા ?
🎀🎈ખેડા
🍒 ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?
🎀🎈કર્ણદેવ
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 આરઝી હકૂમતની આગેવાની કોણે લીધી હતી ?
🎀🎈રતુભાઈ અદાણીએ
.🍒 મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. ?
🎀🎈ભીમદેવ સોલંકીના સમયમાં
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
🍒 ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
🎀🎈કોચરબ
🍒 અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ હતી ?
🎀🎈 ઈ.સ.1920 માં
🇮🇳🇮🇳🇮🇳GAHA NAUSHAD🇮🇳🇮🇳🇮🇳
GK IS BEST FOR EVER
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 સારસ્વત મંડળ ગુજરાતના કયા જીલ્લાઓનું પ્રાચીન નામ હતું ?
🎀🎈મહેસાણા,બનાસકાંઠા
🍒 ઢસાના કયા રાજવીએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
🎀🎈દરબાર ગોપાળદાસ
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 મૂળરાજ સોલંકીના પુત્ર ચામુંડા રાજે કોને હરાવેલ ?
🎀🎈 ધારાનગરીના પરમાર રાજા સિંધુરાજ
🍒 ગુજરાતમાં ‘સ્વતંત્રતા’ નામનું અખબાર કોણ ચલાવતું હતું ?
🎀🎈 ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 વેરાવળનું પ્રાચીન નામ શું હતું ?
🎀🎈 બિલાવલ
🍒 વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી ?
◾🍓 વીસલદેવ વાઘેલા
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 સિદ્ધરાજ જયસિંહે કયા ઉપનામો ધારણ કરેલા હતા ?
◾🍓બર્બરક જિષ્ણૂ ,અવંતીનાથ,ત્રિભુવનગંડ અને સિદ્ધચક્રવર્તી
🍒 ગુજરાતમાં મોગલ શાસનનો આરંભ કરનાર કોણ હતો ?
◾🍓અકબર
🍒 મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો ?
◾🍓આરબોના હુમલા દ્વારા
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 દામાજીરાવ ગાયકવાડે વડોદરાને ક્યારે જીતી લીધું હતું ?
◾🍓1731માં
🍒 મૈત્રક વંશનો કુળધર્મ કયો હતો ?
◾🍓શૈવ
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 વાસ્કો-દ-ગામાને ભારત સુધી આવવાનો રસ્તો બતાવનાર ગુજરાતી નાવિક કોણ હતો ?
◾🍓કાનજી માલમ
🍒 સંસ્કૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?
◾🍓ચાવડાવંશની
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
🍒 ગુજરાતના સુલતાનોના સમયમાં કયું બંદર પોર્ટુગીઝોએ જીતી લીધું હતું ?
◾🍓દીવ
🍒 મહેસાણા જિલ્લાના કયા સ્થળેથી પ્રાગૈતિહાસિક અવશેષો પ્રાપ્ત થયેલા છે ?
◾🍓લાંઘણજ
⚜⚜⚜GAHA NAUSHAD⚜⚜⚜
No comments:
Post a Comment