Sunday 30 April 2017

ðŸŽđāŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠ°ાāŠœ્āŠŊāŠĻો āŠļ્āŠĨાāŠŠāŠĻા āŠĶિāŠĻðŸŽđ

🎹ગુજરાત રાજ્યનો સ્થાપના દિન🎹

     🍄➖આજે ગુજરાતનો ૫૭મો સ્થાપના દિન  

🍄➖પહેલી મે ૧૯૬૦ના  રોજ મુંબઈ રાજ્યમાંથી વિભાજન કરીને અલગ ગુજરાત રાજ્યની રચના થઇ. તે પહેલાં ગુજરાત પ્રદેશ ઉપર અનેક શાસકોનું પ્રભુત્વ રહ્યું હતું.

🍄➖ગુજરાત રાજ્યનો શુભારંભ મૂકસેવક રવિશંકર મહારાજના શુભહસ્તે થયો હતો. અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શ્રી જીવરાજ મહેતા અને રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગની પસંદગી થઇ.

🍄➖ગુજરાતને પોતાની આગવી સંસ્કૃતિનો અનોખો ઈતિહાસ છે. અંગ્રેજોનાં ગુલામીના શાસન દરમિયાન મોટાભાગના પ્રદેશમાં ગાયકવાડી શાસન હોવાથી ગુજરાતની પ્રજાનું ખમીર ટકી રહ્યું હતું. અને આપણા પ્રદેશમાં પ્રમાણમાં ગુલામીની ખાસ અસર પડી નહોતી.

🍄➖હજારો વર્ષ પૂર્વ મથુરાની રાજધાની છોડીને ભગવાન કૃષ્ણે ગુજરાતની સાગરકાંઠે આવેલ દ્વારકાને પોતાની રાજધાની બનાવી હતી. અને વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ધોળાવીરા અને લોથલમાંથી મળી આવ્યા છે. એ બતાવે છે કે જેમ દુનિયામાં ભારતનું સ્થાન અનન્ય છે તેમ ભારતમાં ગુજરાતનું સ્થાન પણ અનન્ય છે. મહાકવિ નરસિંહ મહેતા, વીર નર્મદથી લઈને ગોવર્ધનરામ ત્રિપાઠી અને કનૈયાલાલ મુનશી જેવા સારસ્વતો તેમ જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ , પૂજ્ય રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક તેમજ મહાજનોની ભવ્ય પરંપરાને કારણે ગુજરાત તેના ભવ્ય સાંસ્કૃતિક વારસામાં ઉત્તર ગુજરાત, મધ્ય,અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છની આગવી પરંપરાઓ છતાં ગુજરાત એક બનીને આજે વિશ્વના દેશો સાથે હરીફાઈ કરી રહ્યું છે.

🍄➖દુલા ભાયા કાગ અને ઝવેરચંદ મેઘાણી જેવા સંસ્કૃતિના પ્રેરક સંસ્કારોએ આપણને ભવ્ય વારસાની ભેટ આપી છે.

🍄➖ગુજરાતની અસ્મિતાને વધુ દૈદીપ્યમાન બનાવવા શુઈ સંકલ્પબદ્ધ રહેવું જોઈએ.

🍄➖જય જય  ગરવી ગુજરાત

🍁➖➖➖dv➖➖➖➖🍁

*🀄āŠ•āŠ°ંāŠŸ āŠ…āŠŦ્āŠ°ેāŠ°્ *āŠĪા.30/4

*🀄કરંટ અફ્રેર્સ*

            *તા.30/4/2017*

⭕⭕⭕⭕⭕⭕⭕
                        *જીબી*

⚜આજે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી "મનકી બાત" જે કેટલામી મનકી બાત હતી.?
➖31 મી

⚜વડાપ્રધાને હાલમાં બાસવા જયંતિ પર કયા કન્નડ ભાષાના પુસ્તકનુ ભારતની 23 ભાષામાં અનુવાદ કરવાની મંજૂરી આપી?
➖વચના

⚜ભારતમાં દિવ્યાંગોની પ્રથમ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ મા કઈ ટીમ વિજેતા બની?
➖ગુજરાત

⚜દેશની પ્રથમ ઈલેક્ટ્રીક ટેક્સીની ટ્રાયલ કયા શહેરમાં શરૂ કરાઈ?
➖નાગપુર

⚜ગુજરાત મા કયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે?
➖રાજકોટ

⚜વડાપ્રધાન દ્વારા ઉડાન સ્કીમ કયાંથી લોન્ચ કરવામાં આવી?
➖શિમલા થી

⚜હરિયાણા ના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?
➖બી.એસ.સંધુ

       *♨મેર ઘનશ્યામ*

⚫āŠŪāŠĢિāŠŠુāŠ°ી āŠĻૃāŠĪ્āŠŊ⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫મણિપુરી નૃત્ય⚫

📝➖મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે.

📝➖આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે.

📝➖ ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે.

📝➖ મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે.

📝➖આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે.
📝➖આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે.

📝➖મણિપુરી નર્તકો અન્ય નૃત્ય શૈલિની જે તાલ વાદ્ય સાથે તાલ મેળવતા પગે ઘુંધરુ નથી બાંધતા.

📝➖મણિપુરી નૃત્યમાં અન્ય નૃત્યોની જેમ નર્તકના પગ ક્યારે પણ જમીન પર ઠોકવામાં નથી આવતાં.

📝➖શરીરનું હલન ચલન અને હાવભાવ એકદમ મૃદુ અને લાલિત્ય પૂર્ણ હોય છે..

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖રવિંન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય બહારની દુનિયામાં વધુ પ્રચલિત બન્યો.

📝➖૧૯૧૯માં સિલહટ (આત્યારના બાંગ્લાદેશમાં)માં આ નૃત્યનો ગોષ્ઠ લીલા પ્રકાર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ગુરુ બુદ્ધિમંત્ર સિંહને શાંતિનીકેતનમાં બોલાવ્યાં.

📝➖૧૯૨૬માં ગુરુ નભ કુમાર રાસ લીલા શીખવવા અહીં જોડાયા. અન્ય જાણીતા ગુરુઓ છ્હે છે સેનારિક સિંહ રાજકુમાર, નિલેશ્વર મુખર્જી અને અતોમ્બા સિંહઓને પણ આ નૃત્ય શીખવવા ત્યાં બોલાવેલા હતા.

📝➖તેમણે ટાગોરને ઘણાં નૃત્ય બેસાડવામાં સહાયતા કરી હતી.

📝➖ગુરુ નભ કુમાર ૧૯૨૮માં અમદાવાદ ગયાં ત્યાં તેમણે મણિપુરી નૃત્ય શીખવાડ્યું.

📝➖ ગુરુ બિપીન સિંહે આને મુંબઈમાં પ્રચલિત બનાવ્યો.

📝➖ તેમના પ્રસિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓમાં હતાં ઝવેરી બહેનો, નયના, સુવર્ણા, દર્શના ઝવેરી અને રંજના.

🍀💃જ્ઞાન કી દુનિયા 🕺🍀
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

⚫āŠ•ુāŠšિāŠŠુāŠĄી⚫

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

⚫કુચિપુડી⚫

📝➖કુચિપુડી  એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે.

📝➖તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે.

📝➖આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આકળા કુચિપુડી નૃત્ય કહેવાઈ.

📝➖આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધી થી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચના માં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે.

📝➖આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે.

📝➖ સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે.

📝➖ નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

🍀💃જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

👯👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👯

📝➖આ નૃત્યની ચાલ એકદમ ચળકતી, ચપળ , વર્તુળાકારે અને ઝડપી પગલે થતી હોય છે.

📝➖ કર્ણાટક સંગીત સાથે કરાતું આનૃત્ય ભારતનાટ્યમ સાથે ઘણું સામ્ય ધરાવે છે.

📝➖એકાકી પ્રદર્શમાં કુચિપુડીમાં 'જાતિસ્વરમ્' અને 'તિલ્લના'નો સમાવેશ થાય છે જ્યારે નૃત્ય માં ઘની રચનઓ છે જેમામ્ નર્તક ભગવાન માં વિલિન થઈ જવાની ઈચ્છા ચ્યક્ત કરે છે, અર્થાત આત્માનું પરમાત્મા સાથે મિલન.

📝➖ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યમાં નૃત્ય શૈલિના ફેરફાર ઉપરાંત અમુક પ્રકારના નૃત્યો એવા છે જે માત્ર કુચિપુડીમાં જ કરવામાં આવે છે.

📝➖ લ્હાસ કરીને તરંગમ તરીકે ઓળખાતો નૃત્યનો એક પ્રકાર જેમાં નર્તક કાંસાના ત્રાંસની કિનાર પર ઉભો રહી નૃત્ય કરે છે.

📝➖ ઘણી વખત નર્તક માથે કુંડી તરીકે ઓળખાતુ પાણી ભરેલું પાત્ર અને હાથમાં દીવા લઈને ત્રાંસ પર નૃત્ય કરે છે.

📝➖ નૃત્યના અંતે નર્તક દીવા ઓલવી દે છે અને તે પાત્રના પાણી વડે હાથ ધોય છે.

📝➖ભરત નાટ્યમ અને કુચિપુડીના વસ્ત્રોમાં પણ ખૂબ ભિન્નતા છે.
▪ભરત નાટ્યમના વસ્ત્રોમાં અલગ અલગ લંબાઈના ત્રણ પાંખ હોય છે જે સાડીના ફેલાતા પાલવ જેવા લાગે છે.
▪કુછિપુડી નૃત્યના વસ્ત્રોમાં ભરત નાટ્યમના વસ્ત્રોની સૈથી લાંબી પાંખ જેટલો એક જ પાંખ હોય છે.

📝➖કુછિપુડી નૃત્યમાં ૨૦મો કરણ નૃત્ય પ્રાય: કરવામાં આવે છે.

📝➖છ્ પદભેદ સિવાયકુચિપુડી બર્તક અમુક અડુગુલુ કે અડવુ ની પારંપારિક શૈલિ પણ વાપરે છે જેમ કે છૌકમ્, કટ્ટેરનટુ, કુપ્પી આદુગુ, ઓન્તાદુવુ, જારાદુવુ, પક્કાનાટુ.

👩🏻‍💻સમીર પટેલ 👩🏻‍💻
💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺

⚫āŠ•āŠĨāŠ•āŠēી⚫

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫કથકલી⚫

📝➖કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે.

📝➖આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે.

📝➖આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.

📝➖ અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

📝➖કથકલીની શરુઆત પ્રાચીન કાળની રામનટ્ટમ અને કૃષ્ણનટ્ટમ નામના પરંપારિક નૃત્ય નાટિકામાંથી થઈ.

📝➖આટ્ટમનો અર્થ છે પાત્ર ભજવવું. ટૂંકમાં, કથકલી એ બે પ્રધાન હિંદુ દેવ રામ અને કૃષ્ણના જીવનની કથાને નૃત્ય નાટિકામાં પ્રદર્શિત કરતી કળા છે.

📝➖મોટ્ટાકારઓ એ કૃષ્ણાટ્ટમનો પૂરક છે, જેના મૂળ કોળીકોડના ઝામોરી રાજા સુધી જાય છે.

📝➖કથકલી નૃત્ય વિકાસનો પ્રથમ ચરણ એવા રામનાટ્ટમને બાદ કરીએ, તો કથકલીનું પારણું એ વેટ્ટનાડ કહી શકાય.

💃🍀જ્ઞાન કી દુનિયા 🍀🕺
👯👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👯

Saturday 29 April 2017

😘āŠĻૃāŠĪ્āŠŊ āŠ­ાāŠ— āŦĻ😘

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ હમચી કે હીંચનૃત્ય ⚫

📝➖હમચી કે હીંચનૃત્ય સીમંત,લગ્ન કે જનોયના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે.

📝➖રાંદલ માતા ફરતી બહેનો રાંદલ માતાની સ્તુતિ કરતાં હમચી ખુંદે છે ક હીંચ લે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રૂમાલનૃત્ય ⚫

📝➖ રૂમાલનૃત્ય મહેસાણા જિલ્લાનાં ઠાકોરો કોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે

📝➖ઘોડા કે અન્ય પશુનુ મહોરૂં પહેરીને પણ આ નૃત્ય કરાય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રાસડા ⚫

📝➖રાસડામા લોકસંગીત મુખ્ય હોય છે

📝➖આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે

📝➖કોળી અને ભરવાડ કોમોમા સ્ત્રી-પુરૂષો સાથે રાસડા લે છે

📝➖ રાસડામા ઉપયોગમા લેવાતા વાઘોમાં મોરલી,પાવા,શરણાઇ,કરતાલ,ઝાંઝ,ઘુંઘરા,મંજીરા,ઢોલ,ઢોલક,ડફ અને ખંજરી મુખ્ય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫કોળી નૃત્ય ⚫

📝➖કોળી સૌરાષ્ટ્રની રંગીલી કોમ છે

📝➖તેઓ મધ્યમ કદના હોય છે તેમના શરીર પાતળા અનેચેતવંતાં હોય છે

📝➖તરણેતરનો મેળો ક્રળીઓનો જ હોય છે

📝➖કોળી સ્ત્રી પણ તાલી ના રાસ મા ચંગે છે

📝➖મીઠી હલકે,મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હીલોળાની જેમ ઝુમતી કોશળી-સ્ત્રીને જોવી એ એક લહાવો છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ મેર નૃત્ય ⚫

📝➖મેર જાતી નુ લડાયક ખમીર અને આર્કશક બાહુબળ આ નૃત્ય માં આગવુ સ્વરૂપ ધરાવે છે

📝➖ઢોલ અને શરણાઇ એમના શુરાતનને બીરદાવતા હોય છે

📝➖મેર લોકોમા પગની ગતિ તાલબદ્ધ હોવા છતા તરલતા ઓચી હોય છે

📝➖કયારેક તેઓ એકથી દોઢ મીટર જેટલા ઉચા ઉચળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્ન ગંભીર ચટા ઉભીથાય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ મેરાયો ⚫

📝➖ આ બનાસકાંઠાના વાવ તાલ્લુકા ના ઠાકોરો નુ નૃત્ય છે

📝➖ સરખડ અથવા ઝુંઝાળી નામના ઘાંસમાંથી તોરણ જેવા જુંમખા ગુથીને મેરાયો બનાવવામા આવે છે

📝➖મેરાયો ઘુમાવતી આ ટોળી મેળાના સ્થળે પહોંચે છે પછી ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટીયારો દ્ધદ્ધ યુદ્ધ એકબીજાને પડકારે છે

📝➖આદશ્ય જોનારને હદય થંભી જતુ હોય એમ લાગે છે ત્યા એકાએક બને લડવૈયા સામસામે એકબીજાને ભેટીપડે છે આ વખતે હુડીલા ગવાય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ સીદીઓનુ ધમાલ નૃત્ય ⚫

📝➖ જાફરાવાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જુની વસાહત છે

📝➖તેઓ મુળ આફ્રીકાના અહિં આવીને વસેલા મુસલમાનો છે

📝➖હાથમાં મશીરાને તાલબદ્ધ ખખડાવે છે

📝➖મોરપીચ્છનું ઝુંડ નાના ઢોલકા એમના સાધન છે

📝➖ સદીઓનો મુખી ગીતો ગાતો અને ગવરાવતો જાય,ઠેક મારતો જાય અને બધાને માથેમોરપીચ્છનો ઝુડો ફેરવતો જાય

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ડાંગીનૃત્ય ⚫

📝➖ડાંગ જિલ્લાના આદિવાસિઓનું ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે

📝➖માળીનો ચાળો ઠાકર્યા ચાળો વગેરે ડાંગીનૃત્ય ના 27 જાતના તાલ છે તેઓ ચકલી,મોર,કાચબા વગેરે જેવાપ્રાણી ઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે

📝➖થાપી,મંજીરા કે પાવરી નામના વાજિંત્રોમાંથી સુર વહેતા થતા જ સ્ત્રી-પુરૂષો નાચવા માંડે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

😘😘āŠĻૃāŠĪ્āŠŊો āŠ­ાāŠ— āŦ§ðŸ˜˜ðŸ˜˜

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ રાસ ⚫

📝➖હલ્લીસન અને લાચ્ય નુત્યમાંથી તેનો જન્મ થયો છે.

📝➖વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્યો છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ગરબો ⚫

📝➖ ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ ઊપરથી બન્યો છે.

📝➖ગુજરાતમાં શક્તિપુજા પ્રચલીત થઇ ત્યારથી ગરબો લોકપ્રીય છે.

📝➖ગરબામા માટલીમા છીદ્રો રાખીને દીવો ગોઠવવામા આવે છે આ ગરબાને માંથા ઉપર લઇને સ્ત્રીઓ આધશક્તિ અંબિકા,બહુચરા વગેરેના ગરબા ગાય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ હાલી નૃત્ય ⚫

📝➖હાલીનૃત્ય સુરત જિલ્લાના દુબળા આદીવાસીઓનુ નૃત્ય છે.

📝➖ એક પુરૂષ અને એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઇને,કમ્મર ઉપર હાથ રાખીને નાચે છે સાથે ઢોલ અને થાળી વગાડતા હોય છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ભીલનૃત્ય ⚫

📝➖પંચમહાલનાં ભીલનૃત્યો પૈકી યુદ્ધનૃત્ય વિશેષ જાણીતુ છે.

📝➖યુદ્ધનુ કારણ પ્રેમપ્રસંગ હોય છે

📝➖આ નૃત્ય પુરૂષો કરે છે ઉન્માદમા આવી જઇને તેઓ ચીચીયારી પાડે છે અને જોરથી કુદકા મારે છે

📝➖આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકામઢા ભાલા વગેરે સાથે રાખે છે અને પગમાં ઘુંઘરાબાંધે છે સાથે મંજીરા પુંગીવાઘ અને ઢોલ પણ વાગતા હોય છે

📝➖ ભરૂચ જીલ્લામા શિયાળામાં થતુ આ નૃત્ય ‘આગવા’ તરીકે ઓળખાય છે

📝➖ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કુદકા મારતા આ નૃત્ય કરે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ દાંડિયા રાસ ⚫

📝➖દાંડિયા રાસમા ભાગ લેનારા હાથમાં બે દાંડિયા હોય છે

📝➖આ દાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામાં બેસીને અથવા ફરતા ફરતા પરસ્પર દાંડિયા અથડાવે છે

📝➖ આ રાસ સાથે ઢોલ,તબલા,મંજીરા વગેરે પણ વાગતા હોય છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ગોફગુંથણ ⚫

📝➖ગોફગુંથણ રંગીન કાપડની પટ્ટી રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્છો બનાવાય છે

📝➖ એક હાથમાં દોરીનો ચેડો અને બીજા હાથમાં દાંડીયો પકડીને નૃત્ય કરવામાં આવે છે

📝➖ આ નૃત્ય માં દોરીની ગુંથણી અને હલનચલ મુખ્ય છે આ નૃત્યમાં પુરૂષો ભાગ લે છે.

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ ટિપ્પણી નૃત્ય ⚫

📝➖ આ નૃત્ય ધાબુ ભરવા માટે ચુનાને પીસતી વખતે થાય છે

📝➖ચારવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્પણી વડે ટીપવાની ક્રીયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ પઢારોનુ નૃત્ય ⚫

📝➖પઢારોનુ નૃત્ય નળકાંઠાના પઢારો મંજીરા લઇને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે

📝➖પગ પહોળા રાખીને હલેસા મારતા હોય છે કે અડધા બેસીને,અડધા સુઇને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે

📝➖ આ નૃત્ય સાથે એકતારો,તબલાં,બગલિયું અને મોટાં મંજીરાં વગાડવામાં આવે છે

🏆🍀જ્ઞાન કી દુનિયા 🍀🏆

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

⚫ માંડવી અને જાગનૃત્ય ⚫

📝➖માંડવી અને જાગનૃત્ય ઉત્તર ગુજરાત માં નવરાત્રી માં સોજા,મહેરવાડા,રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાવાદમાં ઠાકરપડા,પાડીદાર,રજપુત વગેરે કોમની બહેનો માથે કે જાગ મુકીને આ નૃત્ય કરે છે

🏆🍀 જ્ઞાન કી દુનિયા 🍀🏆

💐 Last update💐

💐 Last ma💐

♌Ketla mo gyanpith award aapvama aavyo👉🏻 *52*

♌Ketla mo national award aapvama aavyo👉🏻 *64*

♌aadity yogi ketla ma cm👉🏻 *21*......

Aa type koi e notes banavi hoy to share karjo....🙏🏻

🎯etli gnatione obc mathi rad karvani guj.sarkare bhalaman kare?=#39#

🎯Dada saheb ni ketalami janmajayati = #148#

Ketala varsh pa6i andhatvani paribhasha badalai ?= #40#

🎯 Adivasi vistarma mrtyi dar ma gujarat no kram ?= #5#

Yunus khan 10000 test run karnar ketlamo pakistami cricketer = #1#

Pakistan ma shivamandir ma ketala varsh pa6i hinduone puja karvano adhikar apayo ?=#20#

🎯21st april ketalamo seva divas ?= #11#

🎯 ♌academic (oscar) award ketla mo👉🏻 *89*

🎯 Jayanti Sardar 141 gandhi 147 ambedkar 126

👀āŠŪāŠđāŠĪ્āŠĩāŠĻી āŠ˜āŠŸāŠĻાāŠ“👀

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

🍂૨૯ એપ્રિલ 🍂
👀મહત્વની ઘટનાઓ👀

⚫૧૯૫૧ ➖ તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.

⚫૧૯૬૫ ➖ 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' (SUPARCO) દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું (rocket) સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.

⚫૧૯૯૧ ➖ દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.

⚫૨૦૧૧ ➖ બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન

💃🍀જ્ઞાન કી દુનિયા 🍀💃

*āŠ°āŠĢāŠ›ોāŠĄāŠēાāŠē āŠ›ોāŠŸાāŠēાāŠē*

⚙⛓⚙⚖⚙⛓⚙⚖⚙⛓⚖⚙
*રણછોડલાલ છોટાલાલ*
⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖⛓⚙⚖

🚩🚩ગુજરાતના મિલ ઉદ્યોગના ભીષ્મપિતામહ અને દેશના પ્રથમ મેયર રણછોડલાલ છોટાલાલ

📎📎 *૧૦૭ વર્ષ જૂની આર.સી.ટેક્નિકલ ઈન્સ્ટિટયૂટનું નામ જેના પરથી પડયું છે તે ગુજરાતનાં મિલ ઉદ્યોગનાં ભીષ્મપિતામહ અને દેશનાં પ્રથમ મેયર રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ*
📍 *૧૯૪ની જન્મજયંતી*

( ઓગત્રીસમી એપ્રિલ , ૧૮૨૩– છવ્વીસમી ઓક્ટોબર, ૧૮૯૮
)
💰 એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર

💈💈અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી,

🎏🎀જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક ગણવામાં આવે છે

🎉🗿 તેમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

🔖આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી.

🎐🏮તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી.
📐📏 ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે 📌*"અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"* 📌ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ત્રીસમી મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

🎌🎌અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ
શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.📍📍

🚩🎌: એક સમયે અમદાવાદીઓને સૌ પ્રથમ વખથ નળ દ્વારા પાણી મળી રહે તેવો વ્યવસ્થા કાર્યરત કરનારા શહેરના ઉદ્યોગપતિ અનેラમ્યુનિસિપલિટીના પ્રથમ પ્રમુખ રહી ચુકેલા એવા રણછોડલાલ છોટાલાલ દ્વારા શહેરમાં કાર્યરત કરવામાં આવેલા શહેરના સૌ પ્રથમ ફાઉન્ટેનને આવતીકાલે રિ-ઈન્સ્ટોલ કરી.

🖍🖍ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર.

🎌🎌 *૩૦ મે ૧૮૬૧*, જ્યારે અમદાવાદની પહેલી ટેક્સટાઇલ મિલ સ્થપાઇ હતી
આજથી ૧૫૫ વર્ષ પૂર્વે
૧૯૩૯માં અમદાવાદમાં ૮૧ મિલો ધમધમતી હતી, જે હજારો કામદારોને રોજગારી આપતી હતી,
આજે માત્ર સાત જ મિલ બચી છે

🔻જ્યાં શાહપુર મિલ સ્થપાઇ હતી, ત્યાં આજે મકાનો બની ગયા છે ઃ મિલ માટે ૨૦૦ ગાડા ભરીને ખંભાતથી અમદાવાદ મશીનરી લવાઇ હત

🔻૧૮૯૨માં રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઇસ્કૂલની સ્થાપના થઇ.

Friday 28 April 2017

💃 āŠ†ંāŠĪāŠ°āŠ°ાāŠ·્āŠŸ્āŠ°ીāŠŊ āŠĻૃāŠĪ્āŠŊ āŠĶિāŠĩāŠļ 🕚

💃👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🕺

👯29 એપ્રિલ 👯
💃 આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 🕺

📝➖આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.

📝➖આ ઉજવણી ૧૯૮૨ થી,યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વ્રારા, શરૂ કરાયેલ છે.

📝➖આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનોં છે.

📝➖નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

👩🏻‍💻ચાલો ગુજરાત ના કેટલાક લોકનૃત્ય વિશે મહિતી લઈ અે.....👀

🍂સમીર પટેલ 🍂
🕺👀જ્ઞાન કી દુનિયા 👀🕺

💃👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿🕺

Thursday 27 April 2017

🌚āŠ—āŠ—āŠĻāŠĩિāŠđાāŠ°ી āŠŪāŠđેāŠĪા 🌚

💐🙏🏻👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🙏🏻💐

🌺ગગનવિહારી મહેતા 🌺
🍁 28 એપ્રિલ

📮➖પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો.

📮➖એમના પિતામહ શામળદાસ ભાવનગર રાજયના દીવાન હતા. મુંબઇમાં શિક્ષણ લઇ સ્નાતક થયા.

📮➖રાજકારણ તેમનો  પ્રિય વિષય હતો.

📮➖ મુંબઇના વિખ્યાત રાષ્ટ્રીય દૈનિક ‘બોમ્બે ક્રોનિકલ’ ના સહાયક તંત્રી બન્યા.

📮➖તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.

📮➖જાહેર સેવાની એમના કુટુંબની પ્રણાલિકાને અનુરૂપ એમણે પ્રામાણિકતા અને દેશપ્રેમના ગુણો દાખવ્યા હતા.

📮➖એમનું મોહક વ્યક્તિત્વ, ચારુતા અને વિનોદવૃતિને લીધે ટેરિફ કમિશન અને પ્લાનીંગ કમિશનમાં સૌથી લાયક વિશિષ્ટ વ્યક્તિ તરીકે તેમની પસંદગી થઇ હતી.

📮➖તેનનો ગુજરાતી હાસ્યસંગ્રહ ‘આકાશના પુષ્પો’ પ્રગત થયેલો.

📮➖ અનેક સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે તેઓ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા.

📮➖ત્યારબાદ અમેરિકા ખાતે હિંદના રાજદૂત તરીકે એમની નિમણૂક થઇ અને પછી તો પંડિત જવાહરલાલના અત્યંત વિશ્વાસુ મિત્ર તરીકે એમણે અભૂતપૂર્વ કામગીરી બજાવી જાહેર જીવનમાં અનેક મહિમાવંત પદો તેમણે શોભાવ્યા.

📮➖પોતાનો પ્રામાણિક અભિપ્રાય નિર્ભયપણે જાહેર કરવામાં એમને કદી સંકોચ થતો નહોતો.

📮➖લેખનકળા અને વકતૃત્વકળાના તો તેઓ ‘બેતાજ બાદશાહ’ હતા.

🌺🙏🏻28/4/1974 ના રોજ તેમનું અવસાન થતા સમકાલીન ભારતીય સમાજમાંથી એક સમૃદ્ધ વ્યક્તિત્વ અદ્દશ્ય થયું.

👨‍🌾👩‍🌾જ્ઞાન કી દુનિયા 👩‍🌾👨‍🌾