Tuesday 30 May 2017

*☺๐Ÿ‘‡Current๐Ÿ‘‡☺

*☺👇Current👇☺*

*⚜2016 નો સંગીત નાટક એકેડેમી પુરસ્કાર કોને મળ્યો??*
➖સત્યવ્રત રાવત

*⚜બંગાળના અખાતમાં આવેલા વાવાઝોડાનું નામ? ??*
➖મોરા

*⚜ભારતના વડાપ્રધાન હાલ કયા દેશની મુલાકાતે છે??*
➖4 દેશની મુલાકાતે છે
1) જર્મની [૨૯/૩૦મે]
2) સ્પેન [૩૧મે]
3) રશિયા [૧/૨ જુન]
4) ફ્રાન્સ  [૨/૩ જુન]

*⚜ઈન્ટરનેશનલ ફ્રેન્સિંગ ટેનામેન્ટ મા  (તરવારબાજી) ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વ્યક્તિ કોણ બની??*
➖સી.એ.ભવાની

*⚜હાલમા જી7 દેશોની સમીટ કયા યોજાઈ ગઈ? ??*
➖ઈટલી

*⚜આધુનિક ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોશીનો જન્મ કયા થયો હતો? ??*
➖બારડોલી તાલુકાના વાલોદ ગામમાં
(આજરોજ તા.30/5/2017)

*⚜અમદાવાદમાં કયા નામનો વાયરસ મળ્યો હોવાની ડબલ્યૂએચઓ એ પુષ્ટિ કરી છે? ??*
➖ઝીકા વાયરસ

💢💢💢💢💢💢💢

*เชคા.30/5/2017*

*🀄કરંટ અફ્રેર્સ*

*તા.30/5/2017*

⭕⭕⭕⭕⭕⭕⭕
                  *જીબી*

*⚜2016 નો સંગીત નાટક એકેડેમી પુરસ્કાર કોને મળ્યો??*
➖સત્યવ્રત રાવત

*⚜બંગાળના અખાતમાં આવેલા વાવાઝોડાનું નામ? ??*
➖મોરા

*⚜ભારતના વડાપ્રધાન હાલ કયા દેશની મુલાકાતે છે??*
➖4 દેશની મુલાકાતે છે
1) જર્મની [૨૯/૩૦મે]
2) સ્પેન [૩૧મે]
3) રશિયા [૧/૨ જુન]
4) ફ્રાન્સ  [૨/૩ જુન]

*⚜ઈન્ટરનેશનલ ફ્રેન્સિંગ ટેનામેન્ટ મા  (તરવારબાજી) ગોલ્ડ મેડલ જીતનારી ભારતની પ્રથમ વ્યક્તિ કોણ બની??*
➖સી.એ.ભવાની

*⚜હાલમા જી7 દેશોની સમીટ કયા યોજાઈ ગઈ? ??*
➖ઈટલી

*⚜આધુનિક ગુજરાતી સાહિત્યકાર સુરેશ જોશીનો જન્મ કયા થયો હતો? ??*
➖બારડોલી તાલુકાના વાલોદ ગામમાં
(આજરોજ તા.30/5/2017)

*⚜અમદાવાદમાં કયા નામનો વાયરસ મળ્યો હોવાની ડબલ્યૂએચઓ એ પુષ્ટિ કરી છે? ??*
➖ઝીકા વાયરસ

💢💢💢💢💢💢💢

      *♨મેર ઘનશ્યામ*

*เช†เชœเชจી เชตૈเชœ્เชžાเชจિเช• เช˜เชŸเชจા.*

*આજની વૈજ્ઞાનિક ઘટના.*

📮➖ *૨૯મી મે*૧૯૧૯
આર્થર એડિંગ્ટન અને તેમના સાથીદારોએ આ જ દિવસે સંપૂર્ણપણે થયેલું સૂર્યગ્રહણ જોયું અને તેમણે દર્શાવ્યું કે તારો માથી આવતો પ્રકાશ કઈ રીતે વાંકો વળે છે.આને આધારે તેમણે આઈન્સટાઈન ના સાપેક્ષ વાદ સિધ્ધાંત ને અનુમોદન આપ્યુ...

📮➖ *જ્ઞાન કી દુનિયા* ➖📮

๐Ÿ—ž➖ *เซจเซฏ เชฎે* ➖๐Ÿ—ž

🗞➖ *૨૯ મે* ➖🗞

*મહત્વની ઘટનાઓ*

👉🏿 ૧૯૬૪ ➖ઇઝરાયેલ માં પેલેસ્ટાઇનની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (Palestinian Liberation Organization)ની રચનાની પહેલ કરવામાં આવી.

👉🏿૧૯૯૯ ➖ અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

🍫 *જન્મ* 🍫

👉🏿 ૧૯૧૭ ➖ જોહન એફ.કેનેડી અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ. (અ. ૧૯૬૩)

*તહેવારો અને ઉજવણીઓ*

👉🏿 સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના દિન (International Day of United Nations Peacekeepers)

👉🏿નેપાળ: ગણતંત્ર દિવસ

📮 *જ્ઞાન કી દુનિયા* 📮

๐Ÿ‘ณ๐Ÿผ *เชœ્เชนોเชจ เชเชซ. เช•ેเชจેเชกી* ๐Ÿ‘ณ๐Ÿผ

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💫 *૨૯ મે જન્મ*  💫
👳🏼 *જ્હોન એફ. કેનેડી* 👳🏼
              
💥➖અમેરિકાના સૌથી યુવાન તથા લોકપ્રિય પ્રમુખ જ્હોન એફ. કેનેડીનો જન્મ તા. ૨૯/૫/૧૯૧૭ના રોજ બોસ્ટનમાં એક આયરીશ પરિવારમાં થયો હતો.

💥➖તેમના પિતા એક સુખી આયરીશ કુળના વ્યાપારી હતા.  પણ દુષ્કાળને લીધે તેઓ અમેરિકા આવીને વસેલા.

💥➖પિતાનું નામ જોસેફ હતું, તેઓ તેમના પિતાનું નવમું સંતાન હતા.

💥➖જ્હોન બોસ્ટનમાં અને પછી લંડન સ્કૂલ ઓવ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી ગ્રેજ્યુએટની પડવી મેળવી.

💥➖જ્હોન કેનેડી બચપણથી વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા.

💥➖ફૂટબોલ રમતા તેમની પીઠ પર ઈજા થયેલી અને તેથી ખોળ રહી ગઈ હતી. આને કારણે તેમને ઈ.સ. ૧૯૪૧માં લશ્કરમાં દાખલ ન કર્યા.

💥➖ત્યારબાદ તેમણે નૌકાદળમાં જગ્યા મેળવી.

💥➖બીજા વિશ્વ જાપાની યુદ્ધ જહાજના હુમલામાં સપડાયેલા તેમના સાથીદારોને જીવ સટોસટની બાજી લગાવી પરાક્રમ અને સાહસથી બચાવ્યા હતા.તેમની આવી બહાદૂરીનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

💥➖અમેરિકન રાજકારણમાં ઈ.સ.૧૯૪૬માં તેઓ સક્રિય થઇ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ સર્વપ્રથમ વિજેતા બન્યા હતા.

💥➖ ઈ.સ. ૧૯૫૨માં અમેરિકન સેનેટમાં ચૂંટાઈ આવ્યા અને ઈ.સ. ૧૯૬૦માં અમેરિકન પ્રમુખના સર્વોચ્ય શિખર સુધી પહોચ્યા હતા.

💥➖જ્હોન કેનેડી એક કુશળ વક્તા હોવાની સાથે એક સારા લેખક પણ હતા.

💥➖તેમનુ ખૂબ જ લોકપ્રિય બનેલું પુસ્તક ‘ પ્રોફાઈલ ઇન કરેજ’ ને માટે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતો પુલિત્ઝર પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

💥➖કેનેડી ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના તેઓ પરમ મિત્ર હતા.

💥➖ભારતની ઉગતીલોકશાહીના તેઓ હમદર્દ હતા.

💥➖ અમેરિકાના એક ન્યાયપ્રિય અને અશ્વેતો માટે સમાન હક્કોના તેઓ હિમાયતી હતા.

💥➖ આંતરિક વિવાદોના સમાધાન માટે ડગ્લાસ શહેરની મુલાકાતે ગયા હતા ત્યારે એમનો જાન જોખમમાં હતો પણ તે ધમકીની પરવા ન કરતાં તેવો ગયા હતા.

💥➖ખુલ્લી મોટરકારમાં લોકોનું અભિવાદન ઝીલતાં અચાનક બંદૂકની ગોળીઓ વાગતાં ૨૨ નવેમ્બર ૧૯૬૩ને શુક્રવારના રોજ તેમનું અવસાન થયું.

💥➖તેમના અકાળે અવસાનથી સમ્રગ વિશ્વ શાંતિનો દૂત એક માનવતાવાદી નેતાને ગુમાવ્યો હતો.

📝💭 *જ્ઞાન કી દુનિયા* 💭📝

*เชตિเชถ્เชต เชฐંเช—เชญૂเชฎિ เชฆિเชตเชธ*.

🎀 આજના સમાચાર 🎀

🔮 તારીખ : ૨૭/૦૫/૧૭

( *જેઠ સુદ -૨, વિક્રમ સંવત ૨૦૭૩*)

🏝 આજે *વિશ્વ રંગભૂમિ દિવસ*.

🏝 *આસામ*: દેશના સૌથી લાંબા ૯.૧૫ કી.મી. પુલનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું.

🏝 કોઈ પણ ભોગે ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા કઢાવિને રહીશું: *મોદી*

🏝 *કાશ્મીર*: સેનાએ બે ઘૂસણખોરોને ઠાર માર્યા.

🏝 ૨૦૧૯માં ૨૦૧૪ કરતા પણ વધારે સીટ જીતીશું : *અમિત શાહ*.

🏝 ઈજીપ્તમાં ખ્રિસ્તીઓની બસ પર હુમલો, *૨૭ મોત*.

🏝 પંજાબના પૂર્વ DGP *'સુપરરકોપ'* ગીલનું નિધન.

🏝 ગિફ્ટ સિટીમાં દેશનું પહેલું *મેરિટાઈમ કલસ્ટર* બનશે.

🏝 ૭ લાખની નકલી નોટ સાથે વધુ ૩ પકડાયા : અમરેલી પોલીસે ભાવનગરમાં દરોડો પાડયો ત્યારે ૩ શખ્સો નકલી નોટો છાપી રહ્યા હતા.

🏝 રાજ્યમાં આદિજાતિ વિકાસ કામો માટે કેન્દ્રએ *૪૩૧.૫૦* કરોડની ગ્રાંટ ફાળવી.

🏝જીએસટીથી સર્વિસ ટેક્સ ૩ ટકા વધતા *MF* પ્રોડક્ટ મોંઘી બનશે.

🏝 *નઝમ શેઠીની* પાક. ક્રિકેટ બોર્ડના નવા પ્રમુખ તરીકે વરણી કરાઈ.

🏝 *શ્રીલંકામાં* પુર અને ભેખડ ધસી પડતાં ૯૦ના મોત, ૧૧૦ લાપતા.

🏝 આફ્રિકા ૧૫૦૦ લોકો ૧૭બોટથી યુરોપ આવી રહ્યા હતા. ઇટાલીના કિનારે બોટ ફસાઈ, રેસ્ક્યું ટીમ જોતા જ ૧૦૦ લોકો પાણીમાં કુદયા, ૩૦મોત.

⚓રોહિત.....

📚 *We can do anything* 📚

Monday 29 May 2017

๐Ÿ‘‰๐Ÿฟ *‘เชนાเชตเชกા เชฌ્เชฐીเชœ’* ๐Ÿ‘ˆ๐Ÿฟ

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

👉🏿 *‘હાવડા બ્રીજ’* 👈🏿

👉🏿સિત્તેર વર્ષ કરતા પણ પહેલાના સમય માં બનેલ હાવડા બ્રીજ એન્જિનિયરિંગ નો ચમત્કાર છે. કોલકાતા માં આમતો ઘણા બધા બ્રીજ છે, પણ આ બ્રીજ પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. હુગલી નદીના કિનારે બનેલ આ પુલ હાવડા અને કોલકાતાને એકબીજા સાથે જોડે છે.

👉🏿 હાવડા બ્રિજના બે નામ હતા પહેલું ‘રવીન્દ્ર સેતુ’ અને બીજું ‘વિદ્યાસાગર સેતુ’. જોકે, લોકો સામાન્ય રીતે આને હાવડા બ્રીજ તરીકે જ ઓળખે છે. આ પુલ આજે કોલકાતા ની પહેચાન બનેલ છે.

👉🏿 હાવડા બ્રીજ ની સૌથી મોટી ખાસિયત એ છે કે આની નીચે નદીમાં જયારે મોટા મોટા જહાજ પસાર થાય છે ત્યારે તેણે રસ્તો આપવા માટે આ વચ્ચે થી ખુલી જાય છે. જે પોતાના માં જ એક ખૂબી છે. આ જયારે ખુલે છે ત્યાર દ્રશ્ય જોવાલાયક બને છે.

👉🏿આ બ્રિજને બનાવવાનું કામ બ્રિટીશ કંપનીને સોપવામાં આવ્યું હતું. તેથી એવું કહેવામાં આવે છે કે કંપનીએ આને બનાવવામાં ભારતમાં બનેલ સ્ટીલનો ઉપયોગ કર્યો હતો. આ પુલમાં મોટાભાગનું સ્ટીલ ભારતનું જ છે.

👉🏿 એક અનુમાન મુજબ આ વિશાળકાય પુલના નિર્માણમાં ૩૩૩ કરોડ રાશી નો ઉપયોગ થયો હતો. આ દુનિયાના ટોપ બ્રેકેટ પુલ માંથી એક છે.

👉🏿 આ પુલના નિર્માણમાં ‘ટિસ્ક્રોમ’ નામના સ્ટીલનો ઉપયોગ કરવા આવ્યો છે, જેણે પ્રખ્યાત ‘ટાટા સ્ટીલ’ કંપનીએ બનાવ્યું હતું.

👉🏿 વર્ષ ૧૯૫૩ થી લઇ આજસુધી ૩૦ કરતા વધુ ભારતીય ફિલ્મોમાં હાવડા બ્રીજના દ્રશ્ય બતાવવામાં આવ્યા છે, જેમાં વિદ્યા બાળકની ‘કહાની’, રણબીર કપૂરની ‘બર્ફી’ અને રણવીર સિંહ/અર્જુન કપૂર ની ‘ગુંડે’ ફિલ્મ શામેલ છે.

👉🏿આ દુનિયાના સૌથી વ્યસ્ત પુલમાંથી એક છે. આ પુલમાં ૬૦,૦૦૦ ટન વજન સહેવાની ક્ષમતા ઘરાવે છે.

👉🏿 આને બનાવવામાં ૬ વર્ષનો સમય લાગ્યો હતો.

👉🏿 હાવડા બ્રીજ પર વર્તમાનમાં ૧ લાખ કરતા પણ વધુ ગાડીઓ પસાર થાય છે અને ૧.૫ લાખ કરતા વધુ લોકો આના પર સાઈડમાં ચાલનાર પસાર થાય છે.

👉🏿1528 ફૂંટ લાંબો અને 62 ફૂંટ પહોળા આ પુલમાં લોકોની અવરજવર કરવા માટે ૭ ફૂટનો ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. આને વર્ષ ૧૯૪૩માં માં સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યો હતો.

🌍📚 *જ્ઞાન કી દુનિયા* 📚🌍

Sunday 28 May 2017

⌨➖ *COMPUTER SHORT CUT KEY.*

⌨➖ *COMPUTER SHORT CUT KEY.*

⌨ CTRL+A- સિલેક્ટ ઓલ

⌨ CTRL+B - અક્ષર બોલ્ડ કરવા

⌨ CTRL+C - કોપી

⌨ CTRL+D- ફોન્ટ બદલવા

⌨ CTRL+E-સેન્ટર એલાઇમેન્ટ

⌨ CTRL+F-ફાઈન્ડ

⌨ CTRL+G-ગો ટુ

⌨ CTRL+H- રિપ્લેસ

⌨ CTRL+I- ઈટાલીક

⌨ CTRL+J- જસ્ટીફાઈ

⌨ CTRL+K- હાયપર લીન્ક બનાવવા

⌨ CTRL+L- લેફ્ટ એલાઇમેન્ટ

⌨ CTRL+M- નોટ પેડ નવીલાઈન

⌨ CTRL+N- ન્યુ ફાઇલ

⌨ CTRL+O- ઓપન ફાઇલ

⌨ CTRL+P- પ્રિન્ટ માટે

⌨ CTRL+R- રાઇટ  એલાઈમેન્ટ

⌨ CTRL+S- ફાઇલ સેવ કરવા

⌨ CTRL+T- વર્ડ મા ટુલબોક્ષ ઓપન કરવા

⌨ CTRL+U- અન્ડરલાઈન કરવા

⌨ CTRL+V- પેસ્ટ કરવા

⌨ CTRL+W- વિન્ડો ને ક્લોઝ કરવા

⌨ CTRL+X- કટ કરવા

⌨ CTRL+Y- રી ડુ

⌨ CTRL+Z- અન ડુ

🗞 *જ્ઞાન કી દુનિયા* 🗞

*เชฒોเช• เชญાเชฐเชคી เช—્เชฐાเชฎ เชตિเชฆ્เชฏાเชชીเช * เชธเชฃોเชธเชฐા,

✔ *સ્થાપના ૨૮ મે ૧૯૫૩*

👉🏿 શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ  *લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ* સણોસરા,  *૨૮ મે ૧૯૫૩* ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ.

👉🏿 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે.

👉🏿 શ્રી મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

👉🏿 ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે લોકવન) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.

📚🌍 *જ્ઞાન કી દુનિયા* 🌍📚

*เชตિเชจાเชฏเช• เชฆાเชฎોเชฆเชฐ เชธાเชตเชฐเช•เชฐ*

👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿

*વિનાયક દામોદર સાવરકર*

   🍫 *જન્મ* 🍫

*૨૮મી* *મે* 1883

🗞➖ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ *'વીર સાવરકર'* ના નામથી જાણીતા થયા. 

🗞➖હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.

🗞➖ સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.

🗞➖તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.

🗞➖ તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો.

🗞➖‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું.

🗞➖ તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું.

🗞➖અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો.

🗞➖આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો.

🗞➖ આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો...

📚➖ *જ્ઞાન કી દુનિયા* ➖📚

๐Ÿ‘ณ๐Ÿผ *เชกૉ. เชนเชฐિเชตเชฒ્เชฒเชญ เชญાเชฏાเชฃી*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

💭 *૨૬ મે જન્મ*
👳🏼 *ડૉ. હરિવલ્લભ ભાયાણી*
            
💭➖ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસી એવા ડૉ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ તા. ૨૬/૫/૧૯૧૭ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા ગામમાં થયો હતો.

💭➖જ્ઞાતિએ દસા શ્રીમાળી વણિક હતા. અભ્યાસમાં તેઓ ખૂબ જ તેજસ્વી હતા.

💭➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં લીધું હતું.

💭➖ ઈ.સ.૧૯૩૪માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવી ઈ.સ. ૧૯૩૯માં સંસ્કૃત મુખ્ય વિષય સાથે સ્નાતક થયા.

💭➖ ઈ.સ.૧૯૪૧માં સંસ્કૃત- અર્ધમાગધી વિષય સાથે એમ.એ.ની ઉપાધી મેળવી હતી. અને આ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા.

💭➖તેમેન જિનવિજયજી માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી.

💭➖ ઈ.સ.૧૯૫૩-૬૧માં ત્રણ ભાગમાં પ્રકાશન થયું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.

💭➖ ઈ.સ.૧૯૪૫માં એમણે મુની જિનવિજયજી સાથે ‘ સંદેશરાસક’ નામની કૃતિનું સંપાદન કાર્ય કર્યું હતું.

💭➖ઈ.સ. ૧૯૪૫ થી ૬૫ સુધી ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપકની કામગીરી કરી હતી.

💭➖ ઈ.સ. ૧૯૪૫માં તેમણે મુની જિનવિજયજી ભાષાભવનમાં ભાષાવિજ્ઞાનના અધ્યક્ષ થયા.

💭➖તેમને ‘ ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’, વ્યુત્પત્તિવિચાર, શબ્દપરિશીલનો, શબ્દકથા, અનુંશીલનો અને થોડોક વ્યાકરણ વિચાર જેવા દસેક ગ્રંથોમાં ગુજરાતી ભાષા વ્યાકરણ વિષયક સંશોધનાત્મક વિચારણા થઇ છે.

💭➖સંશોધન સંપાદન ઉપરાંત એમણે વિવેચનક્ષેત્રે કરલું સંપાદન પણ એટલું જ પ્રાણવાન છે.

💭➖ઈ.સ. ૧૯૬૩માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

💭➖ઈ.સ. ૧૯૮૧માં ‘ રચના અને સંરચના’ વિવેચનગ્રંથણે સાહિત્ય અકાદમી દિલ્લી પારિતોષિક એનાયત થયેલ છે.

💭➖ ઈ.સ.૧૯૮૫માં ‘ કાવ્ય પ્રપંચ ‘ નિબંધને નર્મદ સુવર્ણચંદ્રક તથા ઈ.સ. ૧૯૮૭માં તેમને ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે.

💭➖ગુજરાત સરકારે પણ એમના પાંચ પુસ્તકોને પુરસ્કાર આપીને તેમની વિદ્યાનુરાગી પ્રતિભાનું ગૌરવ કર્યું હતું.

💭➖ગુજરાતી ભાષાના બહુશ્રુત વિરલ વિદ્વાન ડૉ. હરિવલ્લભ ભાયાનીનું અવસાન ૧૧ નવેમ્બર ૨૦૦૦ને શનિવારના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું.

💥💫 *જ્ઞાન કી દુનિયા* 💫💥

๐Ÿ‘ณ๐Ÿผ *เช…ંเชฌાเชฒાเชฒ เชชુเชฐાเชฃી*

🎆👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎆

🎇 *૨૬ મે જન્મ* 🎇
👳🏼 *અંબાલાલ પુરાણી*

⏰ *જન્મ*
➖૨૬,મે-૧૮૯૪
➖સુરત

⏰ *વતન*
➖ ભરૂ્ચ

⏰ *અવસાન*
➖૧૧, ડિસેમ્બર – ૧૯૬૫
➖પોંડિચેરી

👳🏼 *કુટુમ્બ*
➖પિતા : બાલકૃષ્ણ
➖મોટા ભાઈ : છોટુભાઈ ( વ્યાયમવીર)

📝 *શિક્ષણ*
➖પ્રાથમિક : ભરૂચ
➖૧૯૦૯ : મેટ્રિક
➖૧૯૧૩ : ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ.

📇 *વ્યવસાય*
➖સમગ્ર જીવન સમાજસેવા અને યોગસાધનામાં સમર્પિત

🗞 *તેમના વિશે વિશેષ*
➖વડીલબંધુ છોટુભાઈ  સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રારંભક અને પ્રસારક
➖ભારતની સ્વતંત્રતા માટે જન જાગૃતિ અને બોમ્બ પ્રવૃત્તિમાં અગ્રેસર
➖શ્રી. અરવિંદે ભારતની સ્વતંત્રતાની ખાતરી અપાવ્યા બાદ સમગ્ર જીવન અરવિંદ આશ્રમને સમર્પિત
➖૧૯૩૮-૧૯૫૦ શ્રી. અરવિંદના અંગત સહાયક
➖૧૯૨૨થી આમરણ – પોંડિચેરી આશ્રમમાં યોગસાધના અને આશ્રમમાં સેવા

💥 *રચનાઓ*
📑 *વાર્તા*
➖ દર્પણના ટુકડા
➖ઉપનિષદની વાતો

📑 *ચરિત્ર*
➖મણિલાલ નથુભાઈ દ્વિવેદી
➖શ્રી. અરવિંદ જીવન

📑 *પ્રવાસ વર્ણન*
➖ઇન્લેન્ડની સંસ્કારયાત્રા
➖પથિકનો પ્રવાસ – તેવીસ વર્ષ પછી
➖પથિકની સંસ્કારયાત્રા (દક્ષિણ આફ્રિકા)

📑 *પત્રસાહિત્ય*
➖ પથિકના પત્રો
➖પત્રોની પ્રસાદી
➖પત્રસંચય ( સુંદરમ્‍ સાથેનો પત્રવ્યવહાર)
➖પુરાણીના પત્રો

📑 *નિબંધ*
➖ પથિકનાં પુષ્પો
➖ચિંતનનાં પુષ્પો
➖સમિત્પાણિ

📑 *આધ્યાત્મિક*
➖યોગિક સાધના
➖મા
➖વિજ્ઞાનયોગ
➖પૂર્ણયોગની ભૂમિકાઓ
➖ પૂર્ણયોગ નવનીત
➖ ભક્તિયોગ
➖સૂત્રાવલી સંગ્રહ
➖શ્રી.માતાજી સાથે વાર્તાલાપ,
➖પૂર્ણયોગનો જ્ઞાનયોગ
➖પૂર્ણયોગના પ્રકાશમાં
➖સવિત્રીગુંજન,

📑 *અનુવાદ*
➖રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો, સાધના, સંયમ અને ભક્તિમાર્ગ

📇💫 *જ્ઞાન કી દુનિયા* 💫📇

๐Ÿ’ฅ *เซจเซฌ เชฎે*

📝👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📝

💥 *૨૬ મે*
🎙 *મહત્વની ઘટનાઓ*

📑૧૮૮૯ ➖ ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ (એલિવેટર,elevator),જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.

📑૧૯૨૮ ➖ એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ.

📑૧૯૬૯ ➖ ચંદ્ર પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,'એપોલો ૧૦' યાન, પૃથ્વી પર પરત ફર્યું.

📑૨૦૦૩ ➖ આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા 'લાક્પા ગેલુ' એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.

📑૨૦૧૪ ➖ ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો.

💫💭 *જ્ઞાન કી દુનિયા* 💭💫

๐Ÿ—ž *เซจเซซ เชฎે เชฎเชนเชค્เชตเชจી เช˜เชŸเชจાเช“*

🎞👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🎞

🗞 *૨૫ મે મહત્વની ઘટનાઓ*

💥૧૯૫૫ ➖ બ્રિટિશ આરોહકો દ્વારા,વિશ્વનાં ત્રીજા ઉંચા પર્વત,કાંચનજંઘાનું પ્રથમ આરોહણ કરાયું.

💥૧૯૬૧ ➖ એપોલો કાર્યક્રમ: અમેરિકાનાં પ્રમુખ 'જોહન એફ.કેનેડી'એ,કોંગ્રેસનાં ખાસ સંયુક્ત સત્ર સમક્ષ, જાહેરાત કરી કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ,આ દશકનાં અંત સુધીમાં, માનવને ચંદ્ર પર પહોંચાડવાનો છે.

💥૧૯૭૭ ➖ સ્ટાર વૉર્સ ચલચિત્ર પ્રદર્શિત થયું.

💥૨૦૦૧ ➖ કોલોરાડોનાં ૩૨ વર્ષના 'એરિક વૈહેનમાયર' (Erik Weihenmayer), એવરેસ્ટનાં શિખરે પહોંચનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા.

💥૨૦૦૯ ➖ ઉત્તર કોરિયા (North Korea)એ દ્વિતિય પરમાણુ પ્રક્ષેપાત્ર પરિક્ષણ કર્યું, જે સંયુક્ત રાષ્ટ્રનાં પરમાણુ પરિક્ષણ પર રોકથામનાં ભંગ સમાન હોવાથી તનાવ ઉત્પન્ન થયો.

🎙🏵 *જ્ઞાન કી દુનિયા* 🏵🎙

๐Ÿ“œ *เชฎเชนเชฎเชฆ เชฌેเช—เชกો*

⏰👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿⏰

📜 *મહમદ બેગડો*

💭➖સુલ્તાન અબુલ ફત્હ નસિરુદ્દીન મહેમુદશાહ ૧ (શાસનકાળ: ૨૫ મે ૧૪૫૮- ૨૩ નવેમ્બર ૧૫૧૧) એ મહમદ બેગડા ના નામથી પ્રસિદ્ધ ગુજરાતના મુઝફ્ફર વંશના શ્રેષ્ઠ રાજ્યકર્તા સુલ્તાન હતા.

💭➖તેમણે જુનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતાં તેથી બે ગઢ જીતનાર, બેગડા (બે ગઢા) નામ પડ્યું હતું.

💭➖તેઓ ખૂબ ધાર્મિક હોઇ જાણીતા હતા.

💭➖તેમના વિજયોથી, તેમણે માલવામાં તેના વિજય દ્વારા ગુજરાત સલ્તનતનો મહત્તમ વિસ્તાર કર્યો અને ૪૩ વર્ષ સુધી શાસન કર્યું.

💭➖તેમણે પોતાને ઇલ્કાબો જેવા કે સુલ્તાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત "પૃથ્વીના સુલ્તાન, સમુદ્રના સુલ્તાન" થી નવાજ્યાં.

💭➖ તેમણે ચાંપાનેરને રાજધાની બનાવી હતી.

💭➖તેમણે સરખેજ, રસુલાબાદ (સાજીદે મજીલ), વટવા, અમદાવાદ, ચાંપાનેર અને ધોળકામાં મસ્જિદ, રોજા વગેરે બનાવ્યાં.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏵 *વિજયો*

🏆 *ચાંપાનેર* 🏆

💭➖તેમના એક શરૂઆતના વિજયોમાંથી એક કહી શકાય એવા ખીચી ચૌહાણ રાજપૂતોનો પાવાગઢ કિલ્લો સર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

💭➖યુવાન સુલ્તાને, ૨૦ મહિનાઓ સુધી ઘેરો નાખ્યા પછી, ૨૧ નવેમ્બર ૧૪૮૪માં કિલ્લો સર કર્યો.

💭➖ત્યારબાદ તેમણે સલ્તનતની રાજધાની ચાંપાનેર ખસેડી જે તેમણે ફરીથી પાવાગઢ કિલ્લાની નાની ટેકરીઓ પર સંપુર્ણ વસાવી, જેને મુહમ્મદાબાદ નામ આપ્યું.

💭➖આ શહેર વસાવતાં ૨૩ વર્ષ લાગ્યાં, અંતે આ શહેર ઇ.સ. ૧૫૩૫માં મુઘલ સમ્રાટ હુમાયુંના હુમલાઓમાં નાશ પામ્યું.

💭➖કહેવાય છે કે, ચાંપાનેર શહેરને તેનું નામ ચંપા નામના વૃક્ષથી, અથવા સમકાલીન ચંપારાજ કે જે અણહિલવાડના રાજા વનરાજ ચાવડા હતા તેમના પરથી પડ્યું મનાય છે.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મહેમુદાબાદ* 🏆

💭➖તેમણે ઇ.સ. ૧૪૭૯માં મહેમુદાબાદ શહેર (જુનાગઢ)નો પાયો નાંખ્યો હતો.

💭➖તેમણે નદીને સમાંતર પુરને ખાળતી મજબુત દિવાલોની રચના કરી, સુંદર મહેલ બંધાવીને શહેરની સુંદરતામાં વધારો કર્યો, સુંદર ઇમારતો અને વિશાળ બગીચા બંધાવ્યા.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🏆 *મુંબઇ* 🏆

💭➖સુલ્તાન બેગડાને બોમ્બે ટાપુ કોળી (માછીમાર) આદિજાતી પાસેથી કબજે કરી લેવા માટે શ્રેય આપવામાં આવે છે.

💭➖જો કે ત્યારબાદ આ ટાપુ તેના વારસદાર બહાદુર શાહે ઇ.સ. ૧૫૩૫માં પોર્ટુગીઝોને સોંપ્યો હતો.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

💭➖સુલ્તાન એક મહત્વકાંક્ષી વ્યકિત હતા, તેમણે ભારતમાં મુસ્લિમ વિજય માટે લશ્કરી સહાય મેળવવા માટે ઓટોમન સામ્રાજ્યનો અને કેરોના સુલ્તાનનો સંપર્ક કર્યો હતો.

💭➖આ એ અરસાની વાત છે જ્યારે તેમના શાસનકાળ દરમિયાન વિખ્યાત દીવ યુદ્ધ થયું.

💭➖તેમના ધાર્મિક શિક્ષકોમાં ઇમામ અલ્ દિન 'અબ્દ અલ્ રહિમ' હતા.

💭➖જે સૈયદ ઇમામ શાહ તરીકે જાણીતાં છે, તેમણે ઇમામ-શાહી પંથની સ્થાપના કરી હતી.

💭➖કેટલાંક યુરોપિયન સાહસિકોએ ભૂલભરેલા નામ "તુર્ક મહમુદ શાહ ૧" (બેગડા), "ઝેરી સુલ્તાન" હેઠળ તેમના વિષે લોકપ્રિય વાર્તાઓનો ફેલાવો કર્યો હતો અને તે સત્તરમી સદીની અંગ્રેજી કટાક્ષકાર સેમ્યુઅલ બટલરની પંક્તિ *"કેમ્બે (હાલનું ખંભાત) નાં રાજકુવર નો દૈનિક ખોરાક નાનો ઝેરી સાપ, કલગીવાળી ઝેરી ગરોળી અને દેડકો છે."* માટેનો સ્ત્રોત બની.

👇🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👇🏿

👆🏿💫 *જ્ઞાન કી દુનિયા* 💫👆🏿

🙏🏻💐 *મૃત્યુ* 💐🙏🏻

💭➖માનવામાં આવે છે કે સુલ્તાન ઇસ ૧૫૧૧માં કુદરતી રીતે મૃત્યુ પામ્યાં.

💭➖ તેઓને અહમદાબાદની દક્ષિણ-પશ્ચિમ સ્થિત સરખેજમાં આવેલી ભવ્ય સ્થાપત્ય સંકુલ ધરાવતી દરગાહ કે જે સરખેજ રોઝા કહેવાય છે ત્યાં તેમની રાણીની બાજુમાં દફનાવવામાં આવ્યા.

💥 *સમીર પટેલ*
🏵📑  *જ્ઞાન કી દુનિયા* 📑🏵