📜👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📜
📡 *૨૩ જૂન અવસાન*
👳🏼 *ગિજુભાઈ બધેકા* 👳🏼
📮➖ગિજુભાઈ બધેકા (૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
📮➖ તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
📮➖તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા.
📮➖૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.
📮➖૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.
📮➖તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.
〰〰💥 *જીવન* 💥〰〰
📮➖તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો.
📮➖ તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.
📮➖ તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.
📮➖૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.
📮➖૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.
🦋🎙 *જ્ઞાન કી દુનિયા* 🎙🦋
📜👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿📜
No comments:
Post a Comment