Tuesday 27 June 2017

Gk

🗣કાશ્મીર ના અકબર તરીકે કોણ ઓળખાય છે:-- *જૈનુલ આબદીન*
🗣પદમાવત ના રચયિતા કોણ છે:-- *મલિક મોહમ્મદ જાયસી*
🗣પંચમહલ ક્યાં આવેલ છે:: - *ફતેપુરસીક્રિ*
🗣 જહાંગીર નો મતલબ શુ થાય:: -- *દુનિયા ને જીતનાર*
🗣 મજમ-ઉલ-બહરિન ગ્રથ ની રચના કોને કરી:: - *દારા શિકોહ*
🗣 કયો મુગલ બાદશાહ શાહી દરવેશ તરીકે ઓળખાતો: -- *ઓરંગઝેબ*

✍🏻✍🏻✍🏻k✍🏻✍🏻

No comments:

Post a Comment