Tuesday 27 June 2017

*๐Ÿ’ฎเช…เชจ્เชจเชชૂเชฐ્เชฃા เชฏોเชœเชจા๐Ÿ’ฎ*

*💮અન્નપૂર્ણા યોજના💮*

🌀ગુજરાત સરકારે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો છે.

🌀જે હેઠળ શ્રમિકોને રૂ.10માં ભરપેટ ભોજન આપવામાં આવે છે.

🌀 રાજકોટમાં  રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકો-બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરતા લોકો માટે

🌀 આશિર્વાદરૂપ આ યોજના હેઠળ આ લોકોને માત્ર રૂ.10 માં દાળ-ભાત-શાક આપવામાં આવી રહ્યા છે.

🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍

No comments:

Post a Comment