*💮અન્નપૂર્ણા યોજના💮*
🌀ગુજરાત સરકારે શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો છે.
🌀જે હેઠળ શ્રમિકોને રૂ.10માં ભરપેટ ભોજન આપવામાં આવે છે.
🌀 રાજકોટમાં રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રમિકો-બાંધકામ ક્ષેત્રમાં મજૂરી કરતા લોકો માટે
🌀 આશિર્વાદરૂપ આ યોજના હેઠળ આ લોકોને માત્ર રૂ.10 માં દાળ-ભાત-શાક આપવામાં આવી રહ્યા છે.
🌍📮જ્ઞાન કી દુનિયા📮🌍
No comments:
Post a Comment