Saturday 31 December 2016

ðŸ’ĨāŠļુāŠ°āŠ•્āŠ·ા āŠĪંāŠĪ્āŠ°āŠĻા āŠšાāŠ° āŠĩāŠ™ા

🇮🇳(lXzandr) 🇮🇳

💥સુરક્ષા તંત્રના ચાર વઙા 31 ડિસેમ્બર નિવૃત્ત થયા ગયાં 

💥 નવા તમામના નામ જાહેર(1 જાન્યુઆરી )

🇮🇳 વાયુદળના પ્રમુખ 🇮🇳
  👉🏾 પેલા - અેર ચીફ માશૅલ અરુપ જહા
👉🏾 હાલ - અેર માશૅલ ધનોવા

🇮🇳 લશ્કરી વાડા 🇮🇳
👉🏾 પેલા- જનરલદલબિંર સિંહ
👉🏾હાલ- લેફ જનરલ બિપિન રાવત

    🇮🇳 રોના વડા 🇮🇳
👉🏾પેલા- રાજેન્દર ખન્ના
👉🏾હાલ- અેકે .ધસ્માના

   🇮🇳 આબી વાડા 🇮🇳
👉🏾પેલા દિનેશ્ર્વર શમાૅ
👉🏾હાલ- રાજીવ જૈન

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

💐List of Indian Missiles💐

List of Indian Missiles
-----------------------------------------------------------------------------------------
1. Prithvi-I (SS-150)(Range: 150 km, Payload: 1000 kg, User: Army)

2. Prithvi-II (SS-250)(Range: 250 km - 350 km, Payload: 500 kg - 1000 kg, User: Air Force, Army)

3. Prithvi-III (SS-350)(Range: 350 km - 600 km, Payload: 250 kg - 500 kg, User: Army, Air Force, Navy)

4. Agni-I(Range: 700 – 1,200 km, Type: MRBM, User: Army, Air Force)

5. Agni-II(Range: 2,000 – 2,500 km, Type: IRBM, User: Army, Air Force)

6. Agni-III(Range: 3,000 – 5,000 km, Type: IRBM, User: Army, Air Force)

7. Agni-IV(Range: 2,500 – 3,700 km, Type: IRBM, User: Army, Air Force)

8. Agni-V(Range: 5,000 – 8,000 km, Type: ICBM, User: Army, Air Force)

9. Agni-VI(Range: 8,000 – 10,000 km, Type: ICBM, User: Army, Air Force)

10. K-15(Range: 750 km, Weight: 10 tonne, Warhead: 1 tonne, length: 10 m)

11. K-4(Range: 3,500-5,000 km, Weight: 17 tonnes, Warhead: 1 tonne - 2.5 tonnes, length: 10 m)

12. K-5(Range: 6,000 km, Weight: Unspecified, Warhead: 1 tonne, length: Unspecified)

13. BrahMos(Type: Supersonic, Range: 290 km, Status: Inducted)
14. Shaurya (Type: Hypersonic, Range: 1000-1800 Km, Status: Inducted)

15. SRSAM (Type: Hypersonic, Range: 15 Km, Status: Inducted)

16. Pinaka (Range: 40 km, Status: Inducted)

17. Nag (Range: 4km, Status: Induction)

18. Akash (Range: 30 Km , Status: Inducted)

19. Phase-I:(Status: Development completed)

20. MRSAM(Range: 70 km, Used: Air force)

💐Some other Indian Missiles that are either in development phase or in testing phase are :

1. BrahMos-2(Type: Hypersonic, Range: 290 km, Status: In development)

2. Long-Range Cruise Missile (LRCM) (Type: Supersonic, Range: 1000 km, Status: In development)

3. Pinaka 2 (Range: 120 km, Status: Design Phase)

4. Nag 2(Range: 7 km, Status: In development)

5. Akash MK2(Range: 45 -50 KM, Status: In development)

6. Astra missile Mk2(Range: 100-120 km, Status: Design Phase)

7. Phase-II(Status: In design Phase)

8. Prahaar(Range: 150 KM, Status: In Test Phase)

9. Astra(Range: 80 km, Status: In Trail Phase)

10. Helina(Range: 7Km, Status: In Test Phase)

11. LRSAM (Range: 70 Km, Status: testing phase)

12. Trishul (Range: 8-12 Km,

💐💐💐💐

Friday 30 December 2016

Sci7$1🎀āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 4 āŠŠાāŠĢીāŠĻા āŠ—ુāŠĢāŠ§āŠ°્āŠŪો🎀

📇વિજ્ઞાન અને ટેક્નોલોજી📇
📇ધોરણ: 7📇
📇સત્ર: 1📇

🎀પ્રકરણ - 4 પાણીના ગુણધર્મો🎀

👁‍🗨શુદ્ધ પાણી કયા તાપમાને ઊકળી વરાળમાં રૂપાંતર પામે છે ?
✔0સે

👁‍🗨શુદ્ધ પાણીને ઠંડુ પાડતાં તે કયા તાપમાને ઘન સ્વરૂપમાં ફેરવાય છે ?
✔100સે

👁‍🗨પાણીમાં બરફનો ટુકડો મૂકતાં શું થાય ?
✔ તરે

👁‍🗨પાણી શું છે ?
✔સંયોજન

👁‍🗨પાણીનાં ઘટક તત્ત્વો કયા છે ?
✔હાઈડ્રોજન અને ઑક્સિજન

👁‍🗨પાણીનું વિદ્યુતવિભાજન કરતાં ઋણ ધ્રુવ પર કયો વાયુ મળે છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨પાણીનું વિદ્યુત વિભાજન કરતાં મળતા હાઈડ્રોજન અને ઑક્સિજન વાયુઓનું કદ-પ્રમાણ કેટલું હોય છે ?
✔ 2:1

👁‍🗨ઑક્સિજન વાયુ ભરેલી કસનળીમાં ધુમાયમાન અગરબત્તી ઉતારતાં શું થાય છે ?
✔અગરબત્તી જ્યોત સાથે સળગે

👁‍🗨કયો વાયુ દહનશીલ છે ?
✔હાઈડ્રોજન

👁‍🗨નીચેનામાંથી ક્યો પદાર્થ પાણીમાં ઓગળતો નથી ?
✔મીણ

👁‍🗨સામાન્ય રીતે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકનું પ્રમાણ કેવું હોય છે ?
✔દ્રાવ્યનો જથ્થો દ્રાવકના જથ્થા કરતાં ઓછો હોય છે.

👁‍🗨ક્યું પાણી લગભગ શુદ્ધ પાણી છે ?
✔વરસાદનું પાણી

👁‍🗨કયું પાણી અતિશુદ્ધ પાણી છે ?
✔નિસ્યંદિત પાણી

👁‍🗨પાણીની કઠિનતા દૂર કરવા તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
✔ધોવાનો સોડા

👁‍🗨મોટાં શહેરોમાં પીવાનું પાણી જંતુરહિત કરવા તેમાં કયો વાયુ પસાર કરવામાં આવે છે ?
✔ક્લોરિન

👁‍🗨પાણીને ઉકાળવાથી કયા પ્રકારની અશુદ્ધિ દૂર કરી શકાય ?
✔સૂક્ષ્મ જીવોની અશુદ્ધિ

👁‍🗨ડહોળા પાણીમાંના માટીના કણો ઝડપથી નીચે બેસાડવા પાણીમાં શું ઉમેરવામાં આવે છે ?
✔ ફટકડી

👁‍🗨જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે ?
✔દ્રાવક

👁‍🗨પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહે છે ?
✔દ્રાવ્ય

👁‍🗨જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય ?
✔નરમ પાણી

🎙સમીર પટેલ
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

ðŸ“ŪāŠŪāŠĻુāŠ­ાāŠ‡ āŠ°ાāŠœાāŠ°ાāŠŪ āŠŠંāŠšોāŠēીðŸ“Ū

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

👁‍🗨👁‍🗨👁‍🗨“ દર્શક “👁‍🗨👁‍🗨👁‍🗨
📮મનુભાઇ રાજારામ પંચોલી📮

🕵જન્મ 🕵
➖૧૫/૧૦/૧૯૧૪

🕵જન્મસ્થળ🕵
➖પંચાશિયા(જિઃસુરેન્દ્રનગર)

🕵પિતા🕵
➖રાજારામ પંચોળી

🕵અભ્યાસ🕵
➖પ્રાથમિક શિક્ષણઃ તીથવ- લુણસરમાં
➖માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાંથી

🕵ઉપનામ🕵
➖દર્શક

🕵વ્યવસાય🕵
➖ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
📮ગૃહપતિ ➖ દક્ષિણામૂર્તિ સંસ્થા,ભાવનગરમાં(૧૯૩૨)માં
📮અધ્યાપક ➖ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા,અંબાલામાં(૧૯૩૮)માં
📮અધ્યાપક,નિયામક,ટ્રસ્ટી ➖લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ,સણોસરામાં(૧૯૫૩)માં
📮શિક્ષણપ્રધાન ➖ભાવનગર રાજ્ય અને ગુજરાત રાજ્યના(૧૯૭૦)
📮ધારાસભ્ય ➖ (૧૯૬૭ થી ૧૯૭૧)સુધી

🕵પારિતોષિક🕵
➖રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૬૪)માં
➖સાહિત્ય અકાદમી,દિલ્હીનો પુરસ્કાર (૧૯૭૫)માં
➖“ ઝેર તો પીધા” ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર(૧૯૮૭)માં
➖બિરલાફાઉન્ડેશન પ્રયોજિત(સરસ્વતી સમ્માન(૧૯૯૭)માં
➖ગોવર્ધનરામ ત્રિપાઠી એવોડૅ

🕵સાહિત્યક્ષેત્રે પ્રદાન🕵
📮➖પ્રથમ નવલકથા “બંદીઘર”(૧૯૩૫)

📇નવલકથા📇
➖બંધન અને મુકિત(૧૯૩૯)
➖ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગઃ૧-૨-૩(૧૯૫૨/૧૯૫૮/૧૯૮૫)

📇ઐતિહાસિક નવલકથા📇 ➖દીપનિર્વાણ(૧૯૪૪)
➖સોક્રેટીસ(૧૯૭૪)

📇નાટક📇
➖જલિયાંવાલા (૧૯૩૪)
➖અઢારસો સત્તાવન(૧૯૩૫)
➖પરિત્રાણ(૧૯૬૭)

📇પ્રકીર્ણ📇
📮વિવેચનગ્રંથઃ
➖વાગીશ્વરીનાં કર્ણફૂલો(૧૯૬૩)
➖મંદારમાલા(૧૯૮૫)
📮પ્રસંગકથાઃ 
➖મંગળકથાઓ(૧૯૫૬)
➖માનવકુળકથાઓ(૧૯૫૬)
📮ઇતિહાસવિષયકઃ
➖આપણો વારસો અને વૈભવ(૧૯૫૩)
➖ઇતિહાસ અને કેળવણી(૧૯૭૩)
📮ચરિત્રાત્મક પુસ્તકઃ
➖સોક્રેટીસ(૧૯૫૩)
➖ત્રિવેણી તીર્થ(૧૯૫૫)
➖ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ(૧૯૫૬)
➖મારી વાચનકથા(૧૯૬૯)
➖ચેતોવિસ્તારની યાત્રા(૧૯૮૭)
➖ધર્મચક્ર પ્રવર્તન(૧૯૫૬)
➖શાતિનાપાયા(૧૯૬૩)
➖અમૃતવલ્લરી(૧૯૭૩)મહાભારતનો મર્મ (૧૯૭૮)
➖રામાયણનો મર્મ(૧૯૮૩)

🛍સમીર પટેલ 🛍
🕵👁‍🗨 ज्ञान की दुनिया 👁‍🗨🕵

Sci7$1ðŸ“ŪāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 3 āŠĩāŠĻāŠļ્āŠŠāŠĪિāŠĻા āŠ…ંāŠ—ોðŸ“Ū

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

📮પ્રકરણ - 3 વનસ્પતિના અંગો📮

🛍વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે ?
✔ મૂળ

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે ?
✔શક્કરિયું

🛍કઈ વનસ્પતિમાં અવલંબન મૂળ જોવા મળે છે ?
✔ શેરડી

🛍નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ કયું છે ?
✔આદું

🛍કોનું પ્રકાંડ ખોરાક બનાવવાનું કાર્ય કરે છે ?
✔ફાફડાથોર

🛍કોનું પ્રકાંડ પ્રકાંડસૂત્ર આરોહણનું કાર્ય કરે છે ?
✔ કારેલાં

🛍ફાફડાથોરમાં કયા અંગનું કંટકમાં રૂપાંતર થાય છે ?
✔ પર્ણ

🛍કોના પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે ?
✔ ડુંગળી

🛍કઈ વનસ્પતિના પર્ણનું કાંટામાં રૂપાંતર થાય છે ?
✔ ફાફડાથોર

🛍કોને વનસ્પતિનું રસોડું કહે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું કયું અંગ બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?
✔ પર્ણ

🛍વનસ્પતિના કયા અંગમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે ?
✔પર્ણ

🛍વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે ?
✔ઑક્સિજન

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયા કોણ કરી શકે છે ?
✔લીલી વનસ્પતિ

🛍પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી ?
✔ઑક્સિજન

🛍વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે ?
✔બાષ્પોત્સર્જન

🛍વનસ્પતિના લીલા પર્ણોમાં કયું તત્ત્વ હોવાના કારણે પર્ણો લીલા રંગના દેખાય છે ?
✔ ક્લોરોફિલ

🛍કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
✔કાર્બન ડાયૉક્સાઈડ

🛍વનસ્પતિનાં પર્ણમાં આવેલાં સૂક્ષ્મ છિદ્રોને શું કહે છે ?
✔ પર્ણરંધ્રો

😊સમીર પટેલ 😊
🎀🎀 ज्ञान की दुनिया 🎀🎀

Wednesday 28 December 2016

💐State & capital💐

🔮👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🔮

🔵 *Andaman & Nicobar*
👁‍🗨C.M. : Union territory
👁‍🗨Governor : Jagdish Mukhi
👁‍🗨Capital : Port Blair

🔵 *Andhra Pradesh*
👁‍🗨C.M. : N.Chandrababu Naidu
👁‍🗨Governor : Shri. E. S. L. Narasimhan
👁‍🗨Capital : Amravathi [*Hyderabad initially]

🔵 *Arunachal Pradesh*
👁‍🗨C.M. : Pema Khandu [ resigned on Sep 16 2016 ]
👁‍🗨Governor : V. Shanmuganathan
👁‍🗨Capital : Itanagar

🔵 *Assam*
👁‍🗨C.M. : Sarbananda Sonowal
👁‍🗨Governor : Banwarilal Purohit
👁‍🗨Capital : Dispur

🔵 *Bihar*
👁‍🗨C.M. : Nitish Kumar
👁‍🗨Governor : Ram Nath Kovind
👁‍🗨Capital : Patna

🔵 *Chandigarh*
👁‍🗨C.M. : Union territory : Mayor - Harphool Chandra Kalyan
👁‍🗨Governor : Shri Shivraj V. Patil (Administrator)
👁‍🗨Capital :

🔵 *Chhattisgarh*
👁‍🗨C.M. : Dr. Raman Singh
👁‍🗨Governor : Shri Balramji Dass Tandon
👁‍🗨Capital : Raipur

🔵 *Goa*
👁‍🗨C.M. : Laxmikant Parsekar
👁‍🗨Governor : Mridula Sinha
👁‍🗨Capital : Panaji

🔵 *Gujarat*
👁‍🗨C.M. : Vijay Rupani [Andiben Patel resigned on Aug 1st 2016 ]
👁‍🗨Governor : Shri Om Prakash Kohli
👁‍🗨Capital : Gandhinagar

🔵 *Haryana*
👁‍🗨C.M. : Manohar Lal Khattar
👁‍🗨Governor : Kaptan Singh Solanki
👁‍🗨Capital : Chandigarh (shared with Punjab)

🔵 *Himachal Pradesh*
👁‍🗨C.M. : Virbhadra Singh
👁‍🗨Governor : Acharya Dev Vrat
👁‍🗨Capital : Shimla

🔵 *Jammu and Kashmir*
👁‍🗨C.M. : Mehbooba Mufti Sayeed
👁‍🗨Governor : Narinder Nath Vohra
👁‍🗨Capital : Srinagar (Summer) Jammu (Winter)

🔵 *Jharkhand*
👁‍🗨C.M. : Raghubar Das
👁‍🗨Governor : Draupadi Murmu
👁‍🗨Capital : Ranchi

🔵 *Karnataka*
👁‍🗨C.M. : Shri K. Siddaramaiah
👁‍🗨Governor : Vajubhai Rudabhai Vala
👁‍🗨Capital : Bangalore

🔵 *Kerala*
👁‍🗨C.M. : Pinarayi Vijayan
👁‍🗨Governor : P. Sathasivam
👁‍🗨Capital : Thiruvananthapuram

🔵 *Madhya Pradesh*
👁‍🗨C.M. : Shri Shivraj Singh Chouhan
👁‍🗨Governor : Ram Naresh Yadav
👁‍🗨Capital : Bhopal

🔵 *Maharashtra*
👁‍🗨C.M. : Devendra Fadnavis
👁‍🗨Governor : Chennamaneni Vidyasagar Rao
👁‍🗨Capital : Mumbai

🔵 *Manipur*
👁‍🗨C.M. : Shri Okram Ibobi Singh
👁‍🗨Governor : Najma Heptullah
👁‍🗨Capital : Imphal

🔵 *Meghalaya*
👁‍🗨C.M. : Mukul Sangma
👁‍🗨Governor : V Shanmuganathan
👁‍🗨Capital : Shillong

🔵 *Mizoram*
👁‍🗨C.M. : Pu Lalthanhawla
👁‍🗨Governor : Nirbhay Sharma
👁‍🗨Capital : Aizawl

🔵 *Nagaland*
👁‍🗨C.M. : T R Zeliang
👁‍🗨Governor : Shri Padmanabha Balakrishna Acharya
👁‍🗨Capital : Kohima

🔵 *New Delhi*
👁‍🗨C.M. : Arvind Kejriwal
👁‍🗨Governor : Najeeb Jung (Lieutenant-Governor)
Delhi

🔵 *Odisha*
👁‍🗨C.M. : Sh. Naveen Patnaik
👁‍🗨Governor : Shri S. C. Jamir
👁‍🗨Capital : Bhubaneshwar

🔵 *Puducherry*
👁‍🗨C.M. : V. Narayanasamy
👁‍🗨Governor : Kiran Bedi
👁‍🗨Capital : Pondicherry

🔵 *Punjab*
👁‍🗨C.M. : Shri Parkash Singh Badal
👁‍🗨Governor : V P Singh Badnore
👁‍🗨Capital : Chandigarh (shared with Haryana)

🔵 *Rajasthan*
👁‍🗨C.M. : Vasundhara Raje
👁‍🗨Governor : Kalyan Singh
👁‍🗨Capital : Jaipur

🔵 *Sikkim*
👁‍🗨C.M. : Shri Pawan Kumar Chamling
👁‍🗨Governor : Shriniwas Dadasaheb Patil
👁‍🗨Capital : Gangtok

🔵 *Tamil Nadu*
👁‍🗨C.M. :O.Panneer Selvam
👁‍🗨Governor : C Vidhyasagar Rao (additional charge)
👁‍🗨Capital : Chennai

🔵 *Telangana*
👁‍🗨C.M. : K Chandrasekhar Rao
👁‍🗨Governor : ESL Narasimhan
Hyderabad

🔵 *Tripura*
👁‍🗨C.M. : Shri Manik Sarkar
👁‍🗨Governor : Tathagata Roy
👁‍🗨Capital : Agartala

🔵 *Uttar Pradesh*
👁‍🗨C.M. : Akhilesh Yadav
👁‍🗨Governor : Shri Ram Naik
👁‍🗨Lucknow

🔵 *Uttarakhand*
👁‍🗨C.M. : Harish Rawat
👁‍🗨Governor : Krishan Kant Paul
👁‍🗨Capital : Dehradun

🔵 *West Bengal*
👁‍🗨C.M. : Km. Mamata Banerjee
👁‍🗨Governor : Keshari Nath Tripathi
👁‍🗨Capital : Kolkata

🔵 *Dadra and Nagar Haveli*
👁‍🗨C.M. : Union territory
👁‍🗨Governor : Shri B.S. Bhalla (Administrator)
👁‍🗨Capital : Silvassa

🔵 *Daman and Diu*
👁‍🗨C.M. : Union territory
👁‍🗨Governor : Shri B.S. Bhalla (Administrator)
👁‍🗨Capital : Daman

🔵 *Lakshadweep*
👁‍🗨C.M. : Union territory
👁‍🗨Governor : Shri H. Rajesh Prasad
👁‍🗨Capital : Kavaratti

🔮સમીર પટેલ 🔮
📇➖📇➖📇➖📇➖📇

Std 7 $ci. ◼āŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 2 āŠ†āŠđાāŠ°āŠĻા āŠ˜āŠŸāŠ•ો◼

⚫વિજ્ઞાન અને ટેક્નોલોજી⚫
⚫ધોરણ: 7⚫
⚫સત્ર: 1⚫

◼પ્રકરણ - 2 આહારના ઘટકો◼

🛍ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત(સ્ટાર્ચ)ની હાજરી જાણવા કયા પદાર્થના દ્રાવણનો ઉપયોગ થાય છે ?
✔આયોડિન

🛍કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ?
✔ભાત

🛍કયો ખાદ્ય પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે ?
✔ધાન્ય

🛍આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે ?
✔ કાર્બોદિત

🛍કોને આહારનો મુખ્ય ઘટક ગણવામાં આવે છે ?
✔ કાર્બોદિત

🛍આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે છે ?
✔ચરબી

🛍ક્યા આહારમાંથી ચરબી મળે છે ?
✔ દૂધ

🛍આહારનો કયો ઘટક શરીરમાં શક્તિસંચય તરીકે ઉપયોગી છે ?
✔ચરબી

🛍કયા ખાદ્ય પદાર્થમાં ચરબી વિશેષ પ્રમાણમાં હોય છે ?
✔ઘી

🛍તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
✔ચરબી

🛍દરેક દાળમાંથી આહારનો કયો ઘટક મળે છે ?
✔પ્રોટીન

🛍આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે ?
✔પ્રોટીન

🛍શામાંથી પ્રોટીન વધુ માત્રામાં મળી રહે છે ?
✔સોયાબીન

🛍આહારનો કયો ઘટક અંતસ્ત્રાવોના બંધારણ માટે જરૂરી છે ?
✔ પ્રોટીન

🛍આહારનો કયો ઘટક સ્નાયુઓના સંકોચન માટે જરૂરી છે ?
✔પ્રોટીન

🛍આહારનો કયો ઘટક ચેપ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે ?
✔પ્રોટીન

🛍વિટામિન Aની ઊણપથી કયો રોગ થાય છે ?
✔ રતાંધળાપણું

🛍વિટામિન Bની ઊણપથી કયો રોગ થાય છે ?
✔બેરીબેરી

🛍વિટામિન Cની ઊણપથી કયો રોગ થાય છે ?
✔સ્કર્વી

🛍વિટામિન Dની ઊણપથી કયો રોગ થાય છે ?
✔સુકતાન

🛍આમળાંમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે ?
✔ વિટામિન C

🛍સૂર્યનાં કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન સંશ્લેષિત થાય છે ?
✔વિટામિન D

🛍શરીરમાં થતી ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા આપણને કયું વિટામિન પ્રાપ્ત થાય છે ?
✔વિટામિન K

🛍દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
✔વિટામિન C

🛍નીચેના પૈકી કયો રોગ હાડકાંને લગતો છે ?
✔ સુકતાન

🛍કયું વિટામિન રક્તના સંવર્ધનમાં મદદ કરે છે ?
✔વિટામિન K

🛍કયું વિટામિન રુધિર જામી જવામાં મદદ કરે છે ?
✔વિટામિન K

🛍હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે ?
✔કૅલ્શિયમ

🛍હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનીજ ક્ષાર જરૂરી છે ?
✔લોહતત્ત્વ

🛍કયા ખનીજ ક્ષારની ઊણપથી ગૉઈટર નામનો રોગ થાય છે ?
✔આયોડિન

🛍સલ્ફર (ખનીજ ક્ષાર) ક્યા ખાદ્ય પદાર્થમાંથી મળે છે ?
✔ ડુંગળી

🛍કયા ખાદ્ય પદાર્થમાં આહારના મોટા ભાગના ઘટકો સમાવિષ્ટ છે ?
✔ દૂધ

🛍શરીરમાં પ્રોટીનની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
✔ક્વોશિયોરકોર

🛍શરીરમાં આયર્ન (લોહતત્વ)ની ઊણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે ?
✔એનિમિયા

🛍કયો ત્રુટિજન્ય રોગ વિટામિનની ઊણપથી થતો નથી ?
✔મરાસ્મસ

🛍પેલાગ્રા આહારના કયા ઘટકની ઊણપથી થતો રોગ છે ?
✔ વિટામિન

🛍દાંતમાંથી લોહી નીકળે તો કયા વિટામિનની ઊણપ હોય ?
✔વિટામિન C

🛍વંધ્યત્વ કયા વિટામિનની ઊણપથી થતો રોગ છે ?
✔વિટામિન E

🛍ખોરાક જરૂર કરતાં વધુ ખાવાથી કે ઓછો ખાવાથી સર્જાતી શારીરિક ખામીને શું કહે છે ?
✔કુપોષણ

💭સમીર પટેલ 💭
🎀📇🎀📇🎀📇🎀📇🎀📇

🎭āŠŽāŠ°āŠ•āŠĪ āŠ—ુāŠēાāŠŪāŠđુāŠļેāŠĻ āŠĩિāŠ°ાāŠĢી🎭

💭👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿💭

🎭બરકત ગુલામહુસેન વિરાણી🎭

🎀જન્મઃ ૨૫/૧૧/૧૯૨૫

🎀વતનઃ ભાવનગર

🎀અભ્યાસઃ🎀

📇➖પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાનગરમાંથી મેળવ્યું હતુ.

📇➖મેટ્રીક પાસ (૧૯૪૨ ની ચરવળ સમય) થયા.

🎀વ્યવસાયઃ 🎀
🎙➖રેડિયો સ્ટેશન પર નોકરી કરી.

🎀પત્નીઃ રૂકૈયા(મુકદરા) લગ્નઃ ૧૯૫૨માં

🎀ઉપનામઃ બેફામ

🎙🎶પ્રથમ છપાયેલી ગઝલઃ🎶🎙

🔊“ કોણ જાણે મુજ હ્રદયના ભાવને ? કોણ જાણે તુજ વિના બતલાવને”

📮સાહિત્ય પ્રદાનઃ📮
🛍કાવ્યસંગ્રહઃ
➖ માનસર
➖ઘટા
➖પ્યાસ
➖પરબ

🎙🎶યાદગાર ગઝલઃ🎶🎙

🔊“ વિશ્વમાં ‘બેફામ’ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને”

🎙🎶પ્રચલિત ગીતઃ🎶🎙

🔊મારા તે ચિત્તનો ચોર રે…
મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો.
કે જેવો રાધાને નંદનો કિશોર
એવો મારો સાવરિયો…….

🎙🎶મુક્તકઃ🎶🎙

🔊દુઃખને સુખ અંતમાં-તાસીરમાં સરખાં નીકળ્યા,
સારા તકદીરને તદબીરમાં સરખાં નીકળ્યા.
કે મળ્યાં અશ્રૃને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખાં નીકળ્યા.
મરવા પણ નથી દેતા
“ અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં”
છૂપા રાખ્યાં છે એવા કે પમરવા પણ નથી દેતા.”
નડી આંખો
થયું પહેલું મિલન ત્યારે પરસ્પર બહું લડી આંખો,
પછી બીજા મિલનમાટે હંમેશા રડી આંખો.”

🌸અવસાન🌸
🙏🏻૨/૧/૧૯૯૪ (મુંબઇમાં)🙏🏻💐

👁‍🗨સમીર પટેલ 👁‍🗨
⚫🔮⚫🔮⚫🔮⚫🔮⚫🔮

◼◼āŠ­ોāŠģાāŠ­ાāŠˆ āŠŠāŠŸેāŠē◼◼

◼◼ભોળાભાઈ પટેલ◼◼

👁‍🗨 જન્મ:
📮 ૭/૮/૧૯૩૪

👁‍🗨જન્મસ્થળ:
📮સોજા તા:કલોલ જિ :મહેસાણા

👁‍🗨પિતા:
📮શંકરલાલ

👁‍🗨માતા:
📮રેવાબેન

👁‍🗨પત્ની:
📮શકુબહેન

👁‍🗨અભ્યાસ: 👁‍🗨
📮એસ.એસ.સી (વતન:સોજામાં) (૧૯૫૨) માં
📮બી.એ: બનારસ યુનિવર્સીટી માંથી (૧૯૫૭)માં
📮એમ.એ (હિન્દી)(અંગ્રેજી)વિષય સાથે
📮પી.એચ.ડી (૧૯૭૮) હિન્દીમાં ‘અજ્ઞેય એક અધ્યન’- વિષયપર

👁‍🗨વ્યવસાય:👁‍🗨
📮 પ્રાધ્યાપક:ગુજરાત યુનિવર્સીટી માં (૧૯૬૯)
📮અધ્યક્ષ: ગુજરાત યુનિવર્સીટી (હિન્દી)વિભાગ
📮તંત્રી-સંપાદન : ‘પરબ’
📮મંત્રી : ગુજરાતી સાહિત્ય પરિષદ
📮 પ્રમુખ : ગુજરાતી સાહિત્ય પરિષદ

👁‍🗨પુરસ્કાર:👁‍🗨
📮સૌહર્દ પુરસ્કાર (૧૯૮૮)
📮રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૯૫)
📮હિન્દી સાહિત્યસેવી સન્માન (૨૦૦૦)
📮શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન
📮ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ (૨૦૦૮)
📮સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ‘મહત્તર સદસ્યતા (૨૦૧૦)
📮શ્રીઅનંતરાય રાવળ વિવેચન એવોર્ડ (૧૯૯૬)
📮સારસ્વત ગૌરવ એવોર્ડ (૨૦૦૩)
📮મનુભાઈ પંચોલી દર્શક ફાઉન્ડેસન સાહિત્ય એવોર્ડ(૨૦૦૭)

👁‍🗨સાહિત્ય પ્રદાન:👁‍🗨
📮વિદિશા(૧૯૮૦)
📮પૂર્વોત્તર(૧૯૮૧)
📮રાધે તાર ડુંગરિયાપર (૧૯૮૭)
📮દોવોની ઘાટી (૧૯૮૯)
📮દેવતાત્મા હિમાલય (૧૯૯૦)
📮ર્દશ્યાવલી (૨૦૦૦)
📮ચિત્રકૂટના ઘટપર(૨૦૦૧)
📮યુરોપ અનુભવ(૨૦૦૪)
📮બોલે ઝીણા મોર
📮શાલભંજિકા (૧૯૯૨)
📮ચૈતર ચમકે ચંદનનો (૧૯૯૬)
📮અધુના (૧૯૭૩)
📮ભારતીય ટૂંકીવાર્તા
📮કાલપુરુષ  (૧૯૭૯)
📮આધુનિકતા અને ગુજરાતી કવિતા(૧૯૮૭)
📮સાહિત્યિકપરંપરા નો વિસ્તાર (૧૯૯૬)
📮મળી માતૃભાષા મને ગુજરાતી (૧૯૯૯૭)

👁‍🗨અવસાન:👁‍🗨
💐🙏🏻૨૦/૫/૨૦૧૧ (અમદાવાદ  ખાતે)

🔃સમીર પટેલ 🔃
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

Monday 26 December 2016

💐banaskantha 💐

◼ગુજરાત ટુરિઝમે લોન્ચ કર્યો સીમાદર્શન પ્રોજેક્ટ, બોર્ડર-પાકિસ્તાન જોવાની અનેરી તક◼

📮બનાસકાંઠા પાસેની ભારત-પાકિસ્તાન બોર્ડર જોવાનો સામાન્ય લોકોને મળે તે માટે ગુજરાત ટુરિઝમ દ્વારા સીમા દર્શન નામના એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.

📮ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે સીમાદર્શન નામનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં પ્રવાસીઓ બોર્ડરથી એકદમ નજીક જઈને પાકિસ્તાન જોઈ શકશે.

📮આ વિશેની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, બોર્ડર પાસેના નળાબેટ ખાતે 24 ડિસેમ્બરથી સીમાદર્શન કાર્યક્રમ શરૂ થશે.

📮 બોર્ડર પર પહેલીવાર આવો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, જેનુ ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે થશે.

📮ગુજરાત બોર્ડર પર હવે પંજાબની વાઘા બોર્ડર જેવો નજારો સર્જાશે.

📮 જેમાં મુસાફરો માટે વિવિધ આકર્ષણો મૂકવામાં આવ્યા છે.

📮બીએસએફના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે.

📮જેનો મુખ્ય હેતુ ગુજરાત ટુરિઝમને પ્રમોટ કરવાનો છે.

📮એકસાથે 450થી 500 જેટલા મુસાફરો બોર્ડર પર ઉભા રહીને રોમાંચ અનુભવી શકશે.

💭મુસાફરો પાકિસ્તાન જોઈ શકશે💭

📮સૂઈગામથી નળાબેટ જવા પાસ, બીએસએફ પાસ પર પંચ લગાવશે. જેના આધારે ફેન્સિંગ એટલે કે ઝીરો પોઈન્ટ પર જવા દેવાશે. અહીંથી પાકિસ્તાન સામે જ જોવા મળશે. પાકિસ્તાન બોર્ડર રેન્જરની પોસ્ટ જોવા મળશે. નગર પાર ત્યાંથી 21 કિમી છે. પાકિસ્તાની પહાડીઓ નજર સામે જોવા મળશે. દૂરબીનની વ્યવસ્થા બીએસએફ દ્વારા કરાવવામાં આવશે.

💭બીજું શું શું બતાવાશે💭

📮કાર્યક્રમમાં શહિદોના પરિજનોનું કરાશે સન્માન
📮પ્રવાસીઓને BSFની કાર્યપધ્ધતિથી અવગત કરાવાશે
📮પ્રવાસન દ્ગારા સેલ્ફીઝોન અને બેઠક માટે વિશેષ આયોજન
📮પ્રવાસીઓ દુર્લભ પક્ષીઓનો પણ નજારો માણી શકશે
📮બીએસએફના શસ્ત્રો અને સ્પેશિયલ ઈક્વિપમેન્ટ્સનું પ્રદર્શન કરાશે
📮BSF પર બનેલી ફિલ્મ દર્શાવાશે, જે નેશનલ જ્યોગ્રાફી દ્વારા બનાવવામાં આવી છે.

📇⚫ ज्ञान की दुनिया ⚫📇

Sunday 25 December 2016

āŠĻāŠ°āŠļિંāŠđ āŠŪāŠđેāŠĪા āŠāŠĩોāŠ°્āŠĄāŠĨી āŠļāŠĻ્āŠŪાāŠĻિāŠĪ āŠŪāŠđાāŠĻુāŠ­ાāŠĩો

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
*.૧૯૯૯ -રાજેન્દ્ર શાહ
*.૨૦૦૦ -મકરંદ દવે
*.૨૦૦૧ -નિરંજન ભગત
*.૨૦૦૨ -અમૃત ઘાયલ
*.૨૦૦૩ -જયંત પાઠક
*.૨૦૦૪ -રમેશ પારેખ
*.૨૦૦૫ -ચંદ્રકાન્ત શેઠ
*.૨૦૦૬ -રાજેન્દ્ર શુક્લ
*.૨૦૦૭ -સુરેશ દલાલ
*.૨૦૦૮ -ચિનુ મોદી
*.૨૦૦૯ -ભગવતીકુમાર શર્મા
*.૨૦૧૦ -અનિલ જોશી
*.૨૦૧૧ -ભાનુપ્રસાદ પંડ્યા
*.૨૦૧૨ -માધવ રામાનુજ
*.૨૦૧૩ -નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક
*.૨૦૧૪ - હરીશ મિનાશ્રુ
*.૨૦૧૫ - મનોહર ત્રિવેદી
*.૨૦૧૬ - જલન માતરી

Ss6$2 *_āŠ†āŠŠāŠĪ્āŠĪિ āŠ…āŠĻે āŠĩ્āŠŊāŠĩāŠļ્āŠĨાāŠŠāŠĻ_*

*_જીકે એન્ડ જીકે_*
        *_💘એચ.કે_*💘

*_સામાજિક વિજ્ઞાન_*   

ધોરણ: 6   સત્ર: 2
પ્રકરણ - 10

*_આપત્તિ અને વ્યવસ્થાપન_*

📚📚📚📚📚
1.વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?

✍જવાબ: લંબ દિશામાં

2.કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?

✍જવાબ: ભૂકંપ

3.પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?

✍જવાબ: બંધ કરવો

4.નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?

✍જવાબ: પૂર

5.વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?

✍જવાબ: દુષ્કાળ

6.જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?

✍જવાબ: દાવાનળ

7.નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ

8.નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?

✍જવાબ: આગ

9.નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?

✍જવાબ: ઔદ્યોગિક અકસ્માત

10.નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?

✍જવાબ: ત્સુનામી

11.સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?

✍જવાબ: ત્સુનામી

12.વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?

✍જવાબ: હુલ્લડ

13.આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: દુકાળ

14.આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

✍જવાબ: જંગલની આગ

15.હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?

✍જવાબ: વાવાઝોડું

16.વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: સૂકો દુકાળ

17.ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?

✍જવાબ: લીલો દુકાળ

18.જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?

✍જવાબ: ભૂકંપ

19.પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?

✍જવાબ: જ્વાળામુખી

20.કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?

✍જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી

21.નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?

✍જવાબ: આપેલા ત્રણેય

22.'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: શારીરિક અસર

23.'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: માનસિક અસર

24.'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: આર્થિક અસર

25.'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?

✍જવાબ: સામાજિક અસર

 

*āŠœીāŠ•ે āŠāŠĻ્āŠĄ āŠœીāŠ•ે* * *Std :6*

*જીકે એન્ડ જીકે*
         *એચ.કે*
*Std :6*

1.ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?

જવાબ: જૂનાગઢમાં

2.ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?

જવાબ: અર્થશાસ્ત્રમાં

3.મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?

જવાબ: પાટલિપુત્ર

4.આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?

જવાબ: તક્ષશિલા

5.ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?

જવાબ: કલિંગના

6.સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?

જવાબ: સિલોન (શ્રીલંકા)

7.સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?

જવાબ: મહેન્દ્ર

8.કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?

જવાબ: ઓરિસ્સા

9.સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?

જવાબ: ઉપગુપ્ત

10.સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

જવાબ: બિંદુસાર

11.સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?

જવાબ: સંઘમિત્રા

12.સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?

જવાબ: મૌર્ય વંશ

13.બિન્દુસાર કોનો પુત્ર હતો ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો

14.હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?

જવાબ: 4

15.હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?

જવાબ: ધર્મોપદેશક

16.ભારતની રાજમુદ્રા કઈ છે ?

જવાબ: સારનાથનો સિંહસ્તંભ

17.મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?

જવાબ: 2300 વર્ષ

18.શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે

19.શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?

જવાબ: સમ્રાટ અશોકે

20.પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?

જવાબ: રાજયપાલ

21.સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?

જવાબ: કલિંગ

22.કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?

જવાબ: લગભગ દોઢ લાખ

23.કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?

જવાબ: એક લાખથી પણ વધારે

24.અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?

જવાબ: ધમ્મના

25.કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?

જવાબ: ચાણક્યએ

26.કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?

જવાબ: મગધ

27.અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?

જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો

28.મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: યવન રાજાઓનું

29.મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: શક રાજાઓનું

30.શકો પછી કોનું શાસન સ્થપાયું ?

જવાબ: કુષાણોનું

31.ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?

જવાબ: પુષ્પમિત્ર શુંગ

32.પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?

જવાબ: કણ્વ

33.દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: આપેલા ત્રણેય

34.દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: પલ્લવ, ચાલુક્ય

*💘હરેશ💘*
                *💘HK💘*