Thursday 15 June 2017

👳🏼 *કાર્લ લેન્ડસ્ટેઇનર*

🀄👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿🀄

🎙 *૧૪ જૂન*
👳🏼 *કાર્લ લેન્ડસ્ટેઇનર*
                
📮➖બ્લડ સુગરની શોધ કરનાર મહાન વિજ્ઞાની કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ તા. ૧૪/૬/૧૮૯૮ના રોજ વિયેનામાં થયો હતો.

📮➖ પિતાનું નામ લિયોપોલ્ડ લેન્ડસ્ટેઇનર જેઓ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હતા.

📮➖કાર્લ લેન્ડસ્ટેઇનર ૧૦ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમનો ઉછેર માતા ફેની હેન્સ એ કર્યો હતો.

📮➖ માતા સાથેનું એનું લાગણીનું  જોડાણ એવું હતું કે એ જીવ્યો ત્યાં સુધી માતાના કફનને તેની દીવાલે ટીંગાડી રાખેલ હતું.

📮➖ કાર્લ લેન્ડસ્ટેઇનરે મેડીકલ અભ્યાસ યુનિવર્સિટી ઓફ વિયેનામાં કર્યો હતો.

📮➖ ઈ.સ.૧૮૯૧માં સ્નાતકની પદવી મેળવી હતી.

📮➖ તેમણે બાયોકેમિકલ ક્ષેત્રે સંશોધન કાર્ય કર્યું.

📮➖ તેમણે ઈ.સ. ૧૯૪૦માં આર. એચ (RH) ફેકટરની શોધ કરી. અને ઈ.સ. ૧૯૧૭માં સિન્થેટિકસ એન્ટીગન્સની મહત્વની શોધ કરી હતી.

📮➖ઈ.સ.૧૯૩૦માં ફિઝીયોલોજી મેડીસીન ક્ષેત્રે નોબલ પારિતોષિક એનાયત થયો.

📮➖ ઈ.સ. ૧૮૯૬માં વિયેનામાં હાઈઝીન ઇન્સ્ટીટયુટમાં મેક્સ વોન ગ્રબરના સહાયક તરીકે કામગીરી કરી હતી.

📮➖ ઈ.સ.૧૮૯૮થી ઈ.સ. ૧૯૦૮ માં સહાયક પ્રોફેસર તરીકે ડીપાર્ટમેન્ટ પેથોલોજીસ્ટ એનટોમી વિયેનામાં નોકરી કરી.

📮➖ ઈ.સ. ૧૮૯૧માં આહારની રક્તપેશીઓના બંધારણ પરની અસરો વિષે તેનો શોધ નિબંધ પ્રકાશિત થયો હતો.

📮➖ રસાયણશાસ્ત્રના વધુ જ્ઞાનની પ્રાપ્તિ માટે એમણે ઝ્યુરીનની હેન્ઝસ્ક , વુર્ઝબર્ગની ઇમિલ ફિશર તથા મ્યુનિકની ઈ. બેમ્બગર્રે પ્રયોગશાળામાં પાંચ વર્ષ અભ્યાસ કર્યો.

📮➖ માનવ લોહીમાં એન્ટીજન તલવાર A મોડેલવાળી હોય છે. તો એંટાબોડ ઢાલ નહિ પણ B મોડલવાળી હોય છે.

📮➖આ બાબતનો ઓસ્ટ્રીન તબીબ કાર્લ લેન્ડસ્ટેઇનર માનવલોહીનું રક્તકણોના એન્ટીજન પ્રમાણે વર્ગીકરણ ઈ.સ.૧૯૦૧માં કર્યું.

📮➖ આ તબીબે મુખ્ય લોહીના બે પ્રકાર AB અને O વર્ગો બ્લડગૃપ  સિસ્ટમ વિભાગ પાડ્યા.

📮➖તેમણે કહ્યું કે આ બ્લડગૃપ ના લક્ષણો વારસાઈ ચકાસવા માટે ઉપયોગ થાય છે.

🦋💐 કાર્લ લેન્ડસ્ટેઇનરનું ૨૬ જુન ૧૯૪૩ના રોજ ન્યુયોર્ક સિટી પ્રયોગશાળામાં હદયરોગના હુમલાથી અવસાન થયું.

📜🍫 *સમીર પટેલ* 🍫📜
📡💭 *જ્ઞાન કી દુનિયા* 💭📡

No comments:

Post a Comment