Thursday 15 June 2017

📮 *સામાન્ય જ્ઞાન* 📮

📮 *સામાન્ય જ્ઞાન* 📮

👉🏿 ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ ના પ્રણેતા *મોતીભાઈ અમીન* ગણાય છે.

👉🏿 ભારત માં ટેલિકોમ ક્રાંતિ લાવવા માં ગુજરાતી *સામ પિત્રોડા* એ અગ્રણી ભૂમિકા ભજવી છે.

👉🏿સિધ્ધપુર નું પ્રાચીન નામ *શ્રી સ્થળ* હતું.

👉🏿અમદાવાદ માં સૌ પ્રથમ થીએટર ની સ્થાપના *ડાહ્યા ભાઈ ઝવેરી* એ કરી હતી.

👉🏿ગુજરાત માં સૌ પ્રથમ કૃષિ યુનિર્વિસટી ની સ્થાપના *દાંતીવાડા   ૧૯૭૩* માં થઇ.

👉🏿આજ નુ કાંકરિયા પહેલા *હોજે કુતુબ* નામે ઓળખાતું હતું.

👉🏿ગુજરાત માં આફૂસ કેરી નું સૌથી વધારે ઉત્પાદન *વલસાડ* જિલ્લા માં થાય છે.

👉🏿રાની સિપ્રી ની મસ્જિદ *અમદાવાદ નું રત્ન* તરીકે ઓળખાય છે.

👉🏿ભારત નુ સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન *જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન* છે

👉🏿રાજકોટ સ્ટેટ ની સ્થાપના *વિભોજી જાડેજા* રાજવી એ કરી હતી.

👉🏿બાળવિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌ પ્રથમ *મહારાજ સયાજીરાવ ગાયકવાડ* એ પસાર કર્યો હતો.

✍🏿 *વારિશ*...

📑 *જ્ઞાન કી દુનિયા* 📑

No comments:

Post a Comment