📮 *સામાન્ય જ્ઞાન* 📮
👉🏿 ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃતિ ના પ્રણેતા *મોતીભાઈ અમીન* ગણાય છે.
👉🏿 ભારત માં ટેલિકોમ ક્રાંતિ લાવવા માં ગુજરાતી *સામ પિત્રોડા* એ અગ્રણી ભૂમિકા ભજવી છે.
👉🏿સિધ્ધપુર નું પ્રાચીન નામ *શ્રી સ્થળ* હતું.
👉🏿અમદાવાદ માં સૌ પ્રથમ થીએટર ની સ્થાપના *ડાહ્યા ભાઈ ઝવેરી* એ કરી હતી.
👉🏿ગુજરાત માં સૌ પ્રથમ કૃષિ યુનિર્વિસટી ની સ્થાપના *દાંતીવાડા ૧૯૭૩* માં થઇ.
👉🏿આજ નુ કાંકરિયા પહેલા *હોજે કુતુબ* નામે ઓળખાતું હતું.
👉🏿ગુજરાત માં આફૂસ કેરી નું સૌથી વધારે ઉત્પાદન *વલસાડ* જિલ્લા માં થાય છે.
👉🏿રાની સિપ્રી ની મસ્જિદ *અમદાવાદ નું રત્ન* તરીકે ઓળખાય છે.
👉🏿ભારત નુ સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન *જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન* છે
👉🏿રાજકોટ સ્ટેટ ની સ્થાપના *વિભોજી જાડેજા* રાજવી એ કરી હતી.
👉🏿બાળવિવાહ પર પ્રતિબંધ મૂકતો કાયદો સૌ પ્રથમ *મહારાજ સયાજીરાવ ગાયકવાડ* એ પસાર કર્યો હતો.
✍🏿 *વારિશ*...
📑 *જ્ઞાન કી દુનિયા* 📑
No comments:
Post a Comment