Wednesday 21 December 2016

Ss8$2👁‍ðŸ—ĻāŠŠ્āŠ°āŠ•āŠ°āŠĢ - 13 āŠļ્āŠĩāŠĪંāŠĪ્āŠ° āŠ­ાāŠ°āŠĪ👁‍ðŸ—Ļ

📮સામાજિક વિજ્ઞાન📮
📮ધોરણ: 8📮
📮સત્ર: 2📮

👁‍🗨પ્રકરણ - 13 સ્વતંત્ર ભારત👁‍🗨
👁‍🗨કુલ પ્રશ્નો: 37👁‍🗨

📇મદ્રાસ રાજ્યમાંથી ક્યા અલગ રાજ્યની રચના કરવામાં આવી ?
✔આંધ્ર પ્રદેશની

📇'રાજ્ય પુનર્રચનાપંચ'ના અધ્યક્ષ કોણ હતા ?
✔ફઝલઅલી

📇સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરી કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કરવામાં આવ્યા ?
✔14 અને 6

📇રાજ્ય પુનર્રચનાપંચે ભારતના મોટાંભાગનાં રાજ્યોની રચના ક્યા ધોરણે કરી હતી ?
✔ ભાષાના

📇મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?
✔ઇન્દુલાલ યાજ્ઞિક

📇'મહાગુજરાત જનતા પરિષદ'ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
✔ સપ્ટેમ્બર,1956માં

📇મહાગુજરાતની ચળવળ વખતે 'જનતાના ચાચા' કોણ બન્યા ?
✔ઇન્દુલાલ યાજ્ઞિક

📇ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
✔ 01/05/1960

📇ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ?
✔રવિશંકર મહારાજના

📇ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
✔મહેંદી નવાઝજંગ

📇ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
✔ ડૉ. જીવરાજ મહેતા

📇ફ્રેંચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી ?
✔31/10/1954

📇પોર્ટુગીઝો ભારતના ક્યા શહેરને પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિક માનતા હતા ?
✔ગોવાને

📇ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝોની સત્તાથી મુક્ત કરવા શું શરૂ કરવાનો નિર્ણય કર્યો ?
✔'ઑપરેશન વિજય' કરવાનો

📇ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા પ્રશ્ને તંગદિલી પ્રવર્તે છે ?
✔કશ્મીરના પ્રશ્ને

📇કયા વર્ષ દરમિયાન ભારતના કારગિલ વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો ઘૂસી આવ્યા ?
✔ઈ.સ.1999માં

📇ભારતે કઈ સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યાં ?
✔ઈ.સ.1998માં

📇ભારતના બંધારણે ધર્મની બાબતમાં કયો આદર્શ સ્વીકાર્યો છે ?
✔ ધર્મનિરપેક્ષતાનો

📇મીરાંબહેન કોનાં અનુયાયી હતાં ?
✔ ગાંધીજીના

📇આમાંથી કઈ સાલમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું નથી ?
✔ઈ.સ.1975

📇ભારતે આઝાદી પછી કેવી વ્યવસ્થા સ્વીકારી છે ?
✔સંઘીય

📇અગાઉનાં બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું શરૂઆતમાં કેટલા વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું ?
✔ 4

📇1950માં જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત કેટલાં પ્રકારનાં રાજ્યોનો બનેલો સંઘ હતો ?
✔ 4

📇મદ્રાસ રાજ્યમાંથી કઈ ભાષાના લોકોએ અલગ થવા માટે ઉગ્ર આંદોલન કર્યું ?
✔ તેલુગુ ભાષાના

📇સૌ પ્રથમ અલગ રાજ્યની રચના ક્યારે કરવામાં આવી ?
✔ ઇ.સ. 1953માં

📇સંસદમાં દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો, તે જ દિવસે અમદાવાદના લૉ કોલેજના વિદ્યાર્થીઓની સભામાં કઈ સમિતિની રચના કરવા આવી ?
✔પગલાં

📇મરાઠી અને ગુજરાતી એમ બેભાષી વિસ્તારોનો સમાવેશ ક્યા પ્રાંતમાં કરવામાં આવ્યો હતો ?
✔ બૉમ્બે

📇સૌ પ્રથમ રાજ્યોની પુનર્રચના કરવામાં આવી ત્યારે કયા બે રાજ્યોની રચના ભાષાના આધારે ન હતી થઈ ?
✔ બૉમ્બે અને પંજાબ

📇ઇ.સ. 2010માં ગુજરાતને પચાસ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષને શાના તરીકે ઊજવવામાં આવ્યું ?
✔ સ્વર્ણિમ ગુજરાત

📇ભારતના કયા વિસ્તારો આઝાદી પછી પણ ફેંચોના અંકુશ હેઠળ હતા ?
✔દીવ, દમણ, માહે, યનામ, ચંદ્રનગર

📇ઇ.સ. 1948માં પૉંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફેંચોને શાનું એલાન આપ્યું ?
✔ હિંદછોડોનું

📇17 અને 18 ડિસેમ્બર 1961ની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું ?
✔ જનરલ ચૌધરીના

📇ભારત આજ દિન સુધી કઈ રાહ પર રહ્યો છે ?
✔પ્રજાસત્તાક

📇ભારતે બંધારણમાં કયો આદર્શ સ્વિકાર્યો હોવા છતાં જુદા-જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે ?
✔ ધર્મનિરપેક્ષતા

📇ભારતને સૌથી પરેશાન કરતી બાબત કઈ છે ?
✔ધનિક અને ગરીબ વચ્ચે વધતું અંતર

📇આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને કેવાં ગણે છે ?
✔ સરખાં

📇વિજ્ઞાન અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, અંતે તબાહી જ મળશે. આ બાબત કોણે લખી છે ?
✔ મીરાં બહેને

🔃સમીર પટેલ 🔃
💭⚫ ज्ञान की दुनिया ⚫💭

No comments:

Post a Comment