*🎖યુવા ગૌરવ પુરસ્કાર🎖*
👉🏼 *ગુજરાત સાહિત્ય અકાદમી, હિન્દી, સિઁધી, સંસ્કૃત , ઉર્દુ અને કચ્છી સાહિત્ય* અકાદમી ધ્વારા તે ભાષા સાહિત્યના વિકાસ અને ઉત્કર્ષમાં પોતાના સર્જન, વિવેચન કે સંશોધન ધ્વારા ઉત્તમ પ્રદાન કરનાર *૧૮ થી ૩૫* વર્ષના નવોદિત સાહિત્યકારને તેમની સાહિત્ય સેવા અને નોંધપાત્ર અર્પણને ધ્યાનમાં રાખીને યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામા આવે છે.
👉🏼 જેમાં *૫૦ હજાર, શાલ, અને સન્માનપત્ર* અર્પણ કરવામાં આવે છે.
*💥ગુજરાત સાહિત્ય અકાદમી💥*
*💁🏻♂ શ્રી સૌમ્ય જોષી*
*👉🏼 ૨૦૦૭*
*સંસ્કૃત સાહિત્ય અકાદમી*
*💁🏻♂ શ્રી મિહિર પ્રદીપભાઈ ઉપાધ્યાય*
*👉🏼 ૨૦૧૨*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
*📚 જ્ઞાન કી દુનિયા 📚*
▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫
No comments:
Post a Comment