*💢Copied💢*
*🎗પં.દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ કઇ છે?*
🎖૨૫-૫-૧૯૧૬
*🎗પારસીઅોનું પવિત્ર તીર્થધામ ઉદવાડા કયાં જિલ્લામાં આવેલું છે?*
🎖વલસાડ
*🎗૧ ઇંચ બરાબર કેટલા સે.મી થાય?*
🎖૨.૫૪
*🎗સોપાન કોનુ ઉપનામ છે?*
🎖મોહનલાલ મેહતા
*🎗કંડલા બંદરનું ઉપનામ શું છે?*
🎖ભરતી બંદર
*🎗લાકડા વેરવાની સાૈથી વધારે મિલો કયા જિલ્લામાં આવેલી છે?*
🎖ખેડા
*🎗ગાંધીનગરમાં આવેલું સચિવાલય ક્યારથી કાર્યરત થયું?*
🎖૧૯૮૫
*🎗સાૈરાષ્ટ્રના રજવાડામાં સાૈથી પહેલા યુરોપથી વિમાન ખરીદી લાવનાર કોણ?*
🎖વાઘજી ઠાકોર(મોરબીના રાજવી)
*🎗સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું?*
🎖ગોપાલરાવ
*🎗'માયા' નામની નવલકથાના લેખક?*
🎖ઇન્દુલાલ યાજ્ઞિક
*🎗ગુજરાતનાં મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્રમોદી કયા વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે?*
🎖રાજ્યશાસ્ત્ર
No comments:
Post a Comment