*🔥મોદીજી ત્રણ દિવસ માટે આવવાના છે ગુજરાત*
💥વડાપ્રધાન મોદી ૧૩,૧૪,૧૫ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે.
💥આ દિવસોમાં ૧૩મી અથવા ૧૪મીએ વડા પ્રધાનના હસ્તે નર્મદા બંધના લોકાર્પણનો કાર્યક્રમ ભાજપ દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે યોજવાની જાહેરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી છે.
💥અગાઉ ૬ જુલાઈથી નર્મદા ઉત્સવ રાજ્યભરમાં યોજાવાનો હતો એ હવે ૬થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે,
💥 જેમાં ૮૦ જેટલા નર્મદા રથ રાજ્યમાં ગામેગામ ફેરવાશે
*♦મેર ઘનશ્યામ*
*📚જ્ઞાન કી દુનિયા📚*
No comments:
Post a Comment