Thursday 24 August 2017

*ðŸ”ĨāŠŪોāŠĶીāŠœી āŠĪ્āŠ°āŠĢ āŠĶિāŠĩāŠļ āŠŪાāŠŸે āŠ†āŠĩāŠĩાāŠĻા āŠ›ે āŠ—ુāŠœāŠ°ાāŠĪ*

*🔥મોદીજી ત્રણ દિવસ માટે આવવાના છે ગુજરાત*

💥વડાપ્રધાન મોદી ૧૩,૧૪,૧૫ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે.

💥આ દિવસોમાં ૧૩મી અથવા ૧૪મીએ વડા પ્રધાનના હસ્તે નર્મદા બંધના લોકાર્પણનો કાર્યક્રમ ભાજપ દ્વારા ભવ્ય અને દિવ્ય રીતે યોજવાની જાહેરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી છે.

💥અગાઉ ૬ જુલાઈથી નર્મદા ઉત્સવ રાજ્યભરમાં યોજાવાનો હતો એ હવે ૬થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે,

💥 જેમાં ૮૦ જેટલા નર્મદા રથ રાજ્યમાં ગામેગામ ફેરવાશે

*♦મેર ઘનશ્યામ*

*📚જ્ઞાન કી દુનિયા📚*

No comments:

Post a Comment