💃🏽 *ગુજરાતના ઇતિહાસ પર નજર* 💃🏽
🌿👉🏻. અહમદશાહ-1 અેે ગુજરાતમાં *"વાંટા* પદ્ધતિ દાખલ કરી હતી - જમીનદારોને પાસી જમીન આપવામાં આવી.
🌿👉🏻 અહમદશાહ-1 અે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ *"ફાઇલો"* તૈયાર કરવો અને તેનું મુખ્ય મથક ખંભાત રાખ્યું
🌿👉🏻 ગુજરાતમાં પ્રથમ પદ્ધતિ *ટંકશાળ*"- અેહમદશાહ-1 કરી
🌿👉🏻અમદાવાદ શહેરની ખાત વિધિમાં 4 અહમદ
*(1)- અહમદશાહ-1 (સુલતાન)*
*(2)- સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ (ગુરુ)*
*(3)- મલિક અહમદ*
*(4)- કાજી અહમદ*
🌿👉🏻 અમદાવાદની સ્થાપના- *27 ફેબ્રુઆરી 1411*
🌿👉🏻 કુત્બદીન "અહેમદશાહ" હાલ ગોમતીપુર પાસે *"ઝૂલતા મિનારાની મસ્જિદ"* બંધાવ્યું
🌿👉🏻 અહેમદ બેગડો (નસિરુદીન શાહ, ફતેહખા) દ્વારકા પર વિજય મેળવીને દ્વારકાનું નામ *મૂસ્તુફાનગર* રાખ્યું
🌿👉🏻 "અલીલખાન (મૂઝફ્ફરશાહ-2) *"દોલતાબાદ નગર"* વસાવ્યું
🌿👉🏻 ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય *"બીજાપુરમાં મુઝફરશાહ-1 (ઝફરખાન)"* યે સ્થાપ્યું હતું
🌿👉🏻લેનપુલે કોને *"લઘુ અકબર"* કયો- *દારાશિકોહ* (શાહજહાંનો છોકરો)
🌿👉🏻 *'ભગવદ્ ગીતા'* તથા *યોગ વશિષ્ઠ* સંસ્કૃત ગ્રંથોનુ *ફારસી ભાષામાં* દારાશિકોહે અનુવાદ કારહ્યુ.
🌿👉🏻 52 ઉપનિષોદોનું *"સિર-અે-અકબર"* નામે અનુવાદ પણ મુઘલ દારાશિકોહ હતો.
💥💥💥💥💥💥💥💥💥💥
😊 👉🏻આ પોસ્ટ *🌺 જ્ઞાન કી દુનિયા 🌺* નામે....
👉🏻 *ભુલ હોયતો જરૂર જાણવું* (ફેરફાર નો કરવું)
✍🏻.. *ગઢીયા ભરત*
🏝 *જય જય ગરવી ગુજરાત* 🏝
No comments:
Post a Comment