*🕹ચાલો સાહિત્ય નું કન્ફયુજન દૂર કરીયે*
★નરસિંહ મહેતા ની કર્મ ભૂમિ 👉🏿 જૂનાગઢ
★નરસિંહ મહેતા ની જન્મ ભૂમિ 👉🏿તળાજા
★નળાખ્યાન ના રચિયતા કોણ છે
ભાલણ,નાકર,પ્રેમાનંદ
★નળાખ્યાન ના પિતા 👉🏿 ભાલણ
★નળાખ્યાન ના શિરોમણી 👉🏿પ્રેમાનંદ
★કાદમ્બરી ના રચિયતા👉🏿બાણભટ્ટ અને ગુજરાતી માં અનુવાદ ભાલણ
★અખા ને હસતો ફિલસુફ ઉમાશંકર જોશી એ કહે લો
★અક્ષય દાસ સોની ની હિન્દી ભાષા ની અંદર બે કૃતિ ઓ રચેલી છે *સંતપ્રિયા,બ્રહ્મલીલા*
*Most use full fact*
*નરસિંહ મહેતા & પ્રેમાનંદ*
*સુદામાચરિત્ર* જો ઓપ્શન માં નરસિંહ મહેતા ન હોય તો પ્રેમાનંદ લખવું
*🍁પંચ આખ્યાન🍁* જે પ્રેમાનંદે નરસિંહ મહેતા ઉપર લખેલા છે
હાર,હૂંડી,કુંવરબાઈ નું મામેરું, શામળ શાહ ના વિવાહ,શ્રાદ્ધ
*👉🏿નોંધ* ઉપર ની બધી રચના ઓ નરસિંહ મહેતા & પ્રેમાનંદ ધ્વરા લખાયેલી છે
Different એટલો કે જો કૃતિ ના પાછળ આખ્યાન આવે તો જવાબ પ્રેમાનંદ લખવો
*💁🏻♂અલ્પેશરાવળ*
કોઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતિ
🌕🌏🌕🌏🌕🌏
*જ્ઞાન કી દુનિયા*
🌏🌕🌏🌕🌏🌕
No comments:
Post a Comment