👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿
*💈રામનાથ કોવિંદ💈*
🦋રામનાથ કોવિંદનો જન્મ એક ઓક્ટોબર, 1945ના રોજ કાનપુરના દેહાતના પારાઉખ ગામમાં થયો હતો.
🦋કોવિંદના પિતા મૈકુલાલ કોવિંદ વૈદ્ય હતા, તેમજ તેઓ ગામમાં કરિયાણા અને કપડાની દુકાન ચલાવતા હતા.
🦋 કોવિંદના પરિવારમાં બાકીના લોકો સામાન્ય જીવન જીવે છે.
🦋 તેમના ભાઈ પ્યારેલાલે જણાવ્યું કે, અમે એક સામાન્ય મધ્યમવર્ગીય જીવન જીવીએ છીએ. કોઈ સમસ્યા નથી.
🦋તમામ પાંચ ભાઈઓ અને બે બહેનોનો શિક્ષા મળી છે.
🦋એક ભાઈ મધ્યપ્રદેશમાં એકાઉન્ટ ઓફિસર પદ પરથી રિટાયર્ડ થયા છે.
🦋બીજો એક ભાઈ સરકારી સ્કૂલમા ટીચર છે.
🦋રામનાથ વકીલ બની ગયા. બાકી પોતાનો બિઝનેસ કરે છે.
🦋બિહારના રાજ્યપાલ રહેલા કોવિંદે સમાજસેવી, વકીલ અને રાજ્યસભા સાંસદ તરીકેની ભૂમિકા નિભાવી છે.
🦋 કોવિંદ ઉત્તર પ્રદેશના કાનપુર નિવાસી છે. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેઓ બહુ જ સાધારણ અને મૃદુભાષી છે.
🦋રામનાથ કોવિંદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પહેલા રાષ્ટ્રપતિ હશે.
🦋તેમણે એવો સમય જોયો છે, જ્યારે દેશ અંગ્રેજોનો ગુલામ હતો અને તે સમયે દલિત હોવું કોઈ અભિશાપથી ઓછું ન હતું.
🦋કોવિંદના વિશે કહેવાય છે કે, તેઓ 6 કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલ જતા હતા.
🦋રામનાથ કોવિંદ એક નામી વકીલ રહી ચૂક્યા છે. પરંતુ મિલકતની વાત કરીએ તો તેમની પાસે કંઈ પણ નથી.
🦋તેમણે પોતાનું ઘર પણ ગામ લોકોને દાન કરી દીધું હતું.
*◾મેર ઘનશ્યામ*
*📮🌏જ્ઞાન કી દુનિયા🌏📮*
No comments:
Post a Comment