🖋 *SOME HISTORY*
*POINT OF INDIA* 🖋
➖➖➖➖➖➖➖➖➖➖➖
🖋➖ *1539* શેર શાહ સુરીએ હુમાયુને હરાત્યો અને ભારતનો સમ્રાટ બન્યો
🖋➖ *1555* હુમાયુએ દિલ્હીની રાજગાદીની પુનપ્રાંપ્તિ કરી
🖋➖ *1556* પાણીપતનું દ્વિતીય યુદ્ધ
🖋➖ *1565* તાલીકોટાનુ' યુદ્ધ
🖋➖ *1576* હલ્દીધાટનું યુદ્ધ; અકબર દ્વારા રાણાપ્રતાપનીં હાર
🖋➖ *1582* દિન-ઈ-ઈલ્લેલાહીની અકબર દ્વારા શરૂઆત
🖋➖ *1597* રાણા પ્રતાપનું મૃત્યુ
🖋➖ *1600* ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સ્થાપના
🖋➖ *1605* અકબરનું મૃત્યુ અને જહાઁગીરને રાજપ્રાપ્તિ
🖋➖ *1606* ગુરૂ અર્જુન દેવને ફાંસી
🖋➖ *1611* જહાઁગીરના નુરજહાઁ સાથે લગ્ન
🖋➖ *1616* સર થોમસ રોની જહાઁગીર સાથે મુલાકાત
🖋➖ *1627* જહાઁગીરનુ' મૃત્યુ
🖋➖ *1628* શાહજહાઁ ભારતનો સમ્રાટ બન્યો
🖋➖ *1631* મુમતાઝ મહલનું મૃત્યુ
🖋➖ *1634* ભારતના બંગાળમાં વ્યાપાર કરવાની બ્રીટીશોને મંજૂરી આપી
🖋➖ *1659* ઓરંગઝેબને સજપ્રાપ્તિ
🖋➖ *1665* ઓરંગઝેબે શિવાજીને કેદી બનાવ્યો
🖋➖ *1666* શાહજહાઁનું મૃત્યુ
🖋➖ *1675* શીખોના નવમા ગુરૂ,ટેગ બહાદુરને ફાંસી
🖋➖ *1680* શિવાજીનું મૃત્યુ
🖋➖ *1707* ઔરગઝેબનું મૃત્યુ
➖➖➖➖➖➖➖➖➖➖➖
🖋➖ *વારિશ*
👰🏻👨🏻💼 *જ્ઞાન કી દુનિયા* 👨🏻💼👰🏻
➖➖➖➖➖➖➖➖➖➖➖
No comments:
Post a Comment