Monday 24 July 2017

🖋 *SOME HISTORY*

🖋 *SOME HISTORY*

*POINT OF INDIA* 🖋

➖➖➖➖➖➖➖➖➖➖➖

🖋➖ *1539* શેર શાહ સુરીએ હુમાયુને હરાત્યો અને ભારતનો સમ્રાટ બન્યો 

🖋➖ *1555* હુમાયુએ દિલ્હીની રાજગાદીની પુનપ્રાંપ્તિ કરી

🖋➖ *1556* પાણીપતનું દ્વિતીય યુદ્ધ

🖋➖ *1565* તાલીકોટાનુ' યુદ્ધ

🖋➖ *1576* હલ્દીધાટનું યુદ્ધ; અકબર દ્વારા રાણાપ્રતાપનીં હાર

🖋➖ *1582* દિન-ઈ-ઈલ્લેલાહીની અકબર દ્વારા શરૂઆત

🖋➖ *1597* રાણા પ્રતાપનું મૃત્યુ

🖋➖ *1600* ઈસ્ટ ઈન્ડીયા કંપનીની સ્થાપના

🖋➖ *1605* અકબરનું મૃત્યુ અને જહાઁગીરને રાજપ્રાપ્તિ

🖋➖ *1606* ગુરૂ અર્જુન દેવને ફાંસી

🖋➖ *1611* જહાઁગીરના નુરજહાઁ સાથે લગ્ન

🖋➖ *1616* સર થોમસ રોની જહાઁગીર સાથે મુલાકાત

🖋➖ *1627* જહાઁગીરનુ' મૃત્યુ

🖋➖ *1628*  શાહજહાઁ ભારતનો સમ્રાટ બન્યો

🖋➖ *1631* મુમતાઝ મહલનું મૃત્યુ

🖋➖ *1634* ભારતના બંગાળમાં વ્યાપાર કરવાની બ્રીટીશોને મંજૂરી આપી

🖋➖ *1659* ઓરંગઝેબને સજપ્રાપ્તિ

🖋➖ *1665* ઓરંગઝેબે શિવાજીને કેદી બનાવ્યો

🖋➖ *1666* શાહજહાઁનું મૃત્યુ

🖋➖ *1675* શીખોના નવમા ગુરૂ,ટેગ બહાદુરને ફાંસી

🖋➖ *1680* શિવાજીનું મૃત્યુ

🖋➖ *1707* ઔરગઝેબનું મૃત્યુ

➖➖➖➖➖➖➖➖➖➖➖

      🖋➖ *વારિશ*

👰🏻👨🏻‍💼 *જ્ઞાન કી દુનિયા* 👨🏻‍💼👰🏻

➖➖➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment