Monday 24 July 2017

💐 gk gk

1. *ઓલમ્પિકમાં મેડલ જીતનાર  ભારતની પ્રથમ મહિલા કોણ..*
✔કર્ણમ મહેશ્વરી
(વર્ષ 2000 મા સીડનીમા- વેઈટ લિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ જીતેલ)

2. *ભારતની પ્રથમ મહિલા વિદેશ સચિવ કોણ હતા?*
✔ચોકીલા ઐયર (2001)

3. *અકબરના વિખ્યાત નાણાકીય સલાહકાર કોણ હતા?*
✔તોદાર મલ્લ
(તે અકબરના દરબારમાં નવરત્નમાંના એક હતા.તેમનો જન્મ હિંદુ પરિવારમાં લહરપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો, જેને ઇતિહાસકારો દ્વારા અગ્રવાલ, ખત્રી અથવા કાયસ્થ તરીકે ગણવામાં આવે છે.)

4. *મંડળ પંચાયતની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી?*
✔અશોક મહેતા સમિતિ
(આ સમિતિ દ્વારા મુખ્ય ભલામણ કરવામાં આવી હતી: પંચાયતી રાજની 3-તંત્રની પદ્ધતિને 2-ટાયર પ્રણાલી દ્વારા બદલવાની જરૂર છે: જીલ્લા કક્ષાએ જિલ્લા પરિષદ, અને તે નીચે મંડળ પંચાયત, જેમાં 15000 થી 20000 વસતીને આવરી લેતા ગામોનો સમૂહ છે.

5. *નીચેનામાંથી કયો ગ્રામ પંચાયતોના આવકનો સ્ત્રોત નથી?*
✔ સંપત્તિ કર

6. *ભારતમાં પ્રથમ બોલતું 🏧એટીએમ ક્યાં લગાવવામાં આવ્યું છે?*
✔અમદાવાદ (યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા)
(6 ઠ્ઠી જૂન, 2012 ના રોજ,  અંધજન મંડળ વસ્ત્રાપુર , અમદાવાદ ખાતે "ટ્રુલી એક્સેસેબલ ટોકીંગ એટીએમ" લોન્ચ કર્યું. નબળી દ્રષ્ટિ ધરાવતા અને અંધ લોકો માટે )

7. 💎 *ડાયમંડ (હીરો) એ કોનુ બહુરૂપી સ્વરૂપ છે?*
✔કાર્બન

8. 🔹 *MLA -* Member of the Legislative Assembly
🔸 *MLC-* Member of Legislative Council

9. 👪 *"માણસ એક સામાજિક પ્રાણી છે" આ વાક્ય કોણે કહેલું?*
✔એરીસ્ટોટલ

10.*ભારતની મુલાકાત લેનાર પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ કોણ હતા?*
✔ડ્વાઇટ ડી. આઈઝનહોવર

11. ⚜ *સિંધુ ઘાટીના લોકો વ્યાપકપણે કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા?*
✔તાંબુ

12. 👑 *કયા મુઘલ સમ્રાટને "ઝિંદા પીર" તરીકે પણ ઓળખવામાં આવે છે?*
✔ઔરગેઝેબ

13. 📘 *કયા વેદમાં લગ્નની સ્તુતિઓ(ગીતો) જોવા મળે છે?*
✔ઋગવેદ

14. 📘 *ઋગવેદમાં પ્રસિદ્ધ 'દેડકા સ્તુતિ' કયા વિષય પર પ્રકાશ પાડે છે ?*
✔વૈદિક શિક્ષણ (educational system)

15. ⚔ *અંતિમ મૌર્ય શાસક બૃહદરથને કોણે હરાવ્યો હતો?*
✔પુષ્યમિત્ર શુંગ
 (તેઓ બૃહદરથના સેનાપતિ હતા, જે તેમને મારીને શુંગ સામ્રાજ્ય ઊભું કરવા માગતા હતા. )

16. 📘 *'નેક્ડ ટ્રાયેન્ગલ' (Naked Triangle) પુસ્તકનાં લેખક કોણ છે?*
✔બળવંત ગર્ગી
(બલવંત ગાર્ગી જાણીતા પંજાબી ભાષી નાટકકાર , થિયેટર દિગ્દર્શક, નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક અને શૈક્ષણિક હતા.)


17. 👪 *'સમાજ વિના માણસ કાં તો પશુ અથવા ભગવાન' છે. આ કોણે કહ્યું હતું ?*
✔એરીસ્ટોટલ

18. 🔱 *મહાભારતનું મૂળ નામ શું છે?*
✔જય સંહિતા

19. 🔹 *સદાબહાર ક્રાંતિ માટે કોણે કૉલ (માંગ) આપેલી?*
✔એમ. સ્વામિનાથન
 સદાબહાર ક્રાંતિ દેશમાં વાર્ષિક ખાદ્ય ઉત્પાદનનાં 210 મિલિયન ટન વર્તમાન કક્ષાની સરખામણીએ બમણું કરવા  માટે થયેલ

20. 👑 *મુઘલ સમ્રાટ અકબરે તેના સામ્રાજ્યને કેટલા પ્રાંતોમાં વિભાજિત કરેલ*
✔12

21. 👑 *જ્યારે એલેક્ઝાંડરે ભારત પર આક્રમણ કર્યું, તે સમયે સમગ્ર ઉત્તર ભારત પર કોનું શાસન હતું?*
✔મગધ સામ્રાજ્યના નંદ રાજવંશ

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

No comments:

Post a Comment