✍🏻દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે આ ઉક્તિ કોની છે:-- *મધર ટેરેસા*
✍🏻પાલીતાણા શહેર કોણે વસાવ્યું હતું:-- *નાગર્જુન*
✍🏻ઓપરેશન ગુડવીલ કયા રાજ્ય માં થયું હતું:-- *જમ્મુ-કાશ્મીર*
✍🏻દેશ ની પ્રથમ પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી:-- *હેરોડ-ડોમર*
✍🏻કયા દેશ નું પ્રાચીન નામ નિપ્પોન છે:-- *જાપાન*
✍🏻સામ્રાજયવાદ નો નાશ થાય સૂત્ર આપનાર:-- *ભગતસિંહ*
✍🏻લોક ની લાજે કે પેટની દાઝે-- કહેવત:-- *લાચાર પરિસ્થિતિ હોવી.*
✍🏻ભારત ગૌરવ પુરસ્કાર 2017:-- *ધનરાજ પિલ્લાઈ*
✍🏻તાજેતરમાં કયા એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નો દરજ્જો મળ્યો:-- *વિજયવાડા એરપોર્ટ*
✍🏻વર્ષ 2017 ના વિશ્વ પર્યાવરણ દિવસનો યજમાન દેશ:-- *કેનેડા*
✍🏻 "નવનિર્માણ" આંદોલન નામ આપનાર:-- *પુરુષોત્તમદાસ માવળકર*
No comments:
Post a Comment