*💃🏽 Best GK* 💃🏽
🌾🌾
🌿👉🏻પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે
*Answer:- સિતાંશુ યશચંદ્ર*
🌿👉🏻ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?
*Answer :- કૃષ્ણલાલ શ્રીધરાણી*
🌿👉🏻વડા અને ટેટા
🌿👉🏻લગ્નનો ઉમેદવાર
🌿👉🏻ખોટી બે આની
*Answer: આના લેખક - જ્યોતીન્દ્ર દવે*
🌿👉🏻 "અંગત" કાવ્ય સંગ્રહ ના લેખક કોન?
*Answer :- મણિશંકર ભટ્ટ*
🌿👉🏻 *LAN*:- _Local Area Network_
🌿👉🏻 *MAN*:- _Metropolitan Area Network_
🌿👉🏻 *WAN*:- _Wide Area Network_
💁🏻♂ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે *અક્ષરધામ મંદિર માં રજત જયંતિ માં હાજરી આપી અને મંદિર ના _મયુર દ્વાર_* નું ઉદ્દઘાટન કર્યું
🌴દિપક બારૈયા 🌴
🔸ભારતીય સાહિત્યમાં યોગદાન બદલ પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર *કૃષ્ણા સોબતી ની 53માં જ્ઞાનપીઠ એવોર્ડ* માટે પસંદગ
🌿👉🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?
*Answer :- પુસ્કરચંદરવાકર*
🌿👉🏻'માનવીનો માળો’ નવલકથાના લેખક કોણ છે ?
*Answer :- પુસ્કરચંદરવાકર*
🌿👉🏻પાવાગઢનો ડુંગર ક્યા તાલુકામાં આવેલો છે ?
*Answer :- હાલોલ*
🌿👉🏻કયું સ્થળ કચ્છનું પેરીસ તરીકે ઓળખાય છે ?
*Answer:- મુન્દ્રા*.
🌿👉🏻 જૂનાગઢ માં અશોકના કેટલા શિલાલેખ છે
*Answer :-14*
🌿👉🏻પોરબંદર સ્થિત કીર્તિ મંદિર નું ઉદઘાટન કોના દ્વારા થયું હતું ?
*Answer :- નહેરુ*
🌿👉🏻રો-રો ફેરી સર્વિસ નું કોન્ટ્રાક્ટ કઈ કંપની ને અપાયો છે ?
*Answer :- એસ્સાર*
🌿👉🏻ખેતર ને ખોળે કોની કૃતિ છે ?
*Answer:- પિતાબંર પટેલ*
➖➖➖➖➖➖➖➖➖➖
*🌾 ગઢિયા ભરત* 🌾
🌺 *જ્ઞાન કી દુનિયા* 🌺
No comments:
Post a Comment