*•Little Spark•*
••• TET-1 •••
•• કેળવણી ની વ્યાખ્યાઓ ••
1. 'नास्ति विद्यासमं चक्षु:' "વિદ્યા સમું કોઈ બીજું નેત્ર નથી"
- મહાભારત
2. "सा विद्या या विमुक्तये" "મુક્તિ અપાવે તે વિદ્યા"
-ઉપનિષદ
3. "માનવીની સંપૂર્ણ વ્યકિતમત્તાનું સંપૂર્ણ પ્રગટીકરણ એટલે શિક્ષણ"
-સ્વામી વિવેકાનંદ
4. " કેળવણી એટલે માણસમાંનાં મન, શરીર, અને આત્મામાં રહેલાં ઉત્તમ અંશો બહાર લાવી સંસ્કારવા"
-ગાંધીજી
✍🏾 Haresh
*🏝જ્ઞાન કી દુનિયા🏝*
No comments:
Post a Comment