*📚QUIZ & DEBATE 💥*
ખરીફ પાકની લણણી કયારે થાય?
🌿👉🏻 *Oct nove*
સાંસદ સભ્યોને બંધારણા કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર મળે છે?
*🌿👉🏻Answer :- 105*
All India limited (OIL) નું મુખ્યમથક -?
*🌿👉🏻answer:- ડુલિયાજન*
મહાગુજરાત પરિષદ ના પ્રમુખ કોન હતા?
*🌿👉🏻answer:- હિંમતલાલ શુકલ*
PESA full form?
*🌿👉🏻Answer *:-Panchayats ( Extensions to scheduled Areas) Act -1996*
ગુજરાત કે નેહરુ "ઇદુંચાચા" સુત્ર કોને આપ્યું હતુ?
*🌿👉🏻રણજીત શાસ્ત્રી*
*ખયાલ ક્યાં પ્રદેશ ની કલા છે?*
રાજસ્થાન✅
*💥 'આઝાદ દસ્તા' સંગઠન ની શરૂઆત કોને કરી હતી?*
*🌿👉🏻 રામ મનોહર લોહિયા✅*
1929 માં રાજકોટ માં ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાની માં થયો હતો?
*🌿👉🏻answer :-મગનલાલ પ્રેમચંદ્ર*
સરધાર સત્યાગ્રહ કોની આગેવાની મા થયો હતો?
*🌿👉🏻Mansukh bhai maheta*
💁🏻♂તાજ મહેલને નવી સાત અજાયબી તરીકે ક્યારે જાહેર કરાયો?
*🌿👉🏻2007*
💁🏻♂તાજ મહેલના શિલ્પી કોણ હતા?
*🌿👉🏻.ઉસ્તાદ અહમદ લાહોરી*
➖દિલ્હી ને રાષ્ટ્રીય રાજધાની નો દરજ્જો. કયારે મળીયો. ?
*🌿👉🏻1 February. 1992. Ma*
લચ્છુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે?
*🌿👉🏻 કથ્થક✔*
લાલબહાદુર શાસ્ત્રી વહીવટી સંસ્થા (IAS) નું ટ્રેનિંગ સેન્ટર છે
*🌿👉🏻:ઉત્તરાખંડ નું મસૂરી*
💁🏻♂ *ક્યાં સાહિત્યકારે દિલ્હી સાહિત્ય એવૉર્ડ નો અસ્વીકાર કર્યો હતો?*
*🌿👉🏻 સુરેશ જોશી*
*🌺 દ્રોણાચાર્ય એવોર્ડ ની શરૂઆત?*
*🌿👉🏻1985*
ઘડીક સંગઃ નિરંજન ભગત
આપણો ઘડીક સંગઃ દીગીશ મહેતા✅✅✅
🌼 ધોબી નો કૂતરો ન ધર નો ના ઘાટ નો કહેવત આપનાર સજૅક કોણ?
*🌿👉🏻શામળ*
મધર ઈન્ડિયા ડેમ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે ?
*🌿👉🏻અંબિકા*
➖➖➖➖➖➖➖➖➖➖
🌾ગઢીયા ભરત
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
No comments:
Post a Comment