❇ *Mission tet 1* ❇
🌹 *TET 1 EXAM CAPSULES*🌹
📒શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા
📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે
📒ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો
📒ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા
📒જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે
📒કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા
📒કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો
📒કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે
📒સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.
📒કુદરતી કે સહજ ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે
📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો
📒થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો
📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે બિલાડી પર પ્રયોગ કર્યો
📒પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા
📒પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો
📒સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી
✍લલિત
❇ *જ્ઞાન કી દુનિયા* ❇
No comments:
Post a Comment