💫 *Mission tet 1*💫
*_વિધાદીપ યોજના_*
🔸 ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ભૂકંપ મા મ્રૃત્યુ પામેલા બાળકો ની યાદ મા વિધાદીપ યોજના શરૂ કરવા મા આવી હતી.
🔸શાળા માં ભણતા બાળકો નુ અકસ્માતમાં મ્રૃત્યુ થાય ત્યારે તેના માતા પિતા કે વાલી ને આકસ્મિક આપત્તી મા મદદરૂપ થવા માટે આ યોજના શરુ કરવામા આવી.
🔸રાજય ના ૮૫ લાખ વિદ્યાર્થીઓ ને ૨૪ કલાક નુ વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે
🔸અકસ્માત માં મ્રૃત્યુ પામનાર શાળાના વિદ્યાર્થી ને રૂ ૫૦૦૦૦/- ની વિમાની રકમ ચુકવવામા આવે છે .
💫 *જ્ઞાન કી દુનિયા*💫
No comments:
Post a Comment