📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑
🦋➖ *બંધારણમાં સુધારાની પદ્ધતિ*
⭐➖ભારતીય બંધારણમાં કોઈપણ સુધારો કરવો હોય તો તે સુધારો કરવા માટેની ત્રણ પદ્ધતિ છે , જે નીચે પ્રમાણે છે .
👉🏿 *સંસદમાં સામાન્ય બહુમતીથી એટલે કે 50 % થી વધુ માટે સુધારો*
👉🏿 *સંસદમાં સંસદસભ્યો દ્વારા 2/3 બહુમતી દ્વારા પરંતુ કુલ સંખ્યાના 50 % થી વધુ માટે સુધારો*
👉🏿 *સંસદમાં 2/3 બહુમતીથી અને સાથે રાજ્યમાં સાદી બહુમતી સુધારો*
⭐➖ બંધારણમાં અત્યાર સુધી લગભગ 96 જેટલા સુધારાઓ થાય છે
⭐➖ બંધારણમાં પ્રથમ સુધારો 1951 મા થયો હતો .
⭐➖અત્યાર સુધી બંધારણમાં સુધારા થયા છે . બંધારણમાં અત્યાર સુધી થયેલ સુધારાઓમાં સૌથી મહત્વપૂર્ણ સુધારો *1976 માં 42 માં સુધારો થયો હતો* જેને મીની બંધારણ પણ કહે છે .
📑🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋📑
No comments:
Post a Comment