💿Ⓜ *અગત્યાના કર્રેન્ટ અફેર પ્રશ્નો*
💿Ⓜ હાલ જુલાઈ ૨૦૧૭માં ઇન્ડોનેશિયામાં કોને ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
*પ્રદીપ કુમાર રાવત*
💿Ⓜભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં આકાશગંગાનો એક મોટો સમૂહ ખોજાયો એમનુ નામ શું રાખવામાં આવ્યું છે?
*સરસ્વતી*
💿Ⓜકયા દેશના વૈજ્ઞાનિકોએ સૌથી નાના તારાની ખોજ કરી?
*બ્રિટેન*
💿Ⓜ નિમ્નમાંથી કયા રાજયએ જાતિ પંચાયતો દ્વારા કરવામાં આવેલ ભેદભાવ ખિલાફ કાનુન બનાવ્યો છે?
- *મહારાષ્ટ*્ર
💿Ⓜડીઆઈપીપી કયા રાજ્યમાં દેશમાં પહેલા ટીઆઈએસસી સ્થાપિત કરશે?
- *પંજાબ*
💿Ⓜનિમ્નમાંથી કોણે આર્થિક મામલોના સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે?
- *સુભાષચંદ્ર ગર્ગ*
💿Ⓜજુલાઈ ૨૦૧૭માં કયા રાજયની ૪૩૭ ગૌશાળાઓમાં બાયોગેસ સંયંત્ર સ્થાપિત થશે?
*હરિયાણા*
💿Ⓜકોને વિશ્વ કપ ૨૦૧૯ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે?
*રવિ શાસ્ત્રી*
💿Ⓜ આંતકવાદના વિતપોષણને રોકવા માટે અમેરિકા અને કયા દેશએ સમજુતી કરી છે?
*કતર*
💿Ⓜ વિત્ત મંત્રી અરુણ જેટલીએ ૧૦ જુલાઈ ૨૦૧૭માં ટેક્સ ભરવા વાળા માટે કયા ઈ-પ્લેટફોર્મને લોન્ચ કર્યું છે?
*આયકર સેતુ*
💿Ⓜ માનસિંહજી ગોહિલ
No comments:
Post a Comment