Monday 17 July 2017

ðŸĶ‹➖ *āŠŽંāŠ§ાāŠ°āŠĢāŠĻી āŠ–āŠ°āŠĄા āŠļāŠŪિāŠĪિ

🦋➖ *બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)*

🦋➖ *ખરડા સમિતિમાં સાત સભ્યો હતા*

➖ એન. ગોપાલસ્વામિ આયંગર

➖ અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર

➖ ટી.ટી. કૃષ્ણમાચારી

➖ કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર)

➖ સૈયદ મુહમ્મદ સાદુલ્લા

➖ ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.

🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋

No comments:

Post a Comment