🦋➖ *બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)*
🦋➖ *ખરડા સમિતિમાં સાત સભ્યો હતા*
➖ એન. ગોપાલસ્વામિ આયંગર
➖ અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર
➖ ટી.ટી. કૃષ્ણમાચારી
➖ કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર)
➖ સૈયદ મુહમ્મદ સાદુલ્લા
➖ ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
No comments:
Post a Comment