😘: 🦋➖ *1. સમાનતાનો અધિકાર ( અનુંસેદ ૧૪ થી ૧૮ )*
⭐➖ *અનુ . ૧૪* કાયદાની દ્રષ્ટીએ બધા નાગરિકો સમાન છે .
⭐➖ *અનુ . ૧૫* . ધર્મ , જાતી , લિંગ અને રંગને આધારે કોઈની સાથે જાહેર સ્થળે પક્ષપાત અને ભેદભાવ કરવામાં નહિ આવે .
⭐➖ *અનુ . ૧૬* બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે તકની સમાનતા
⭐➖ *અનુ . ૧૭* અસ્પૃસ્યતા નાબુદી
⭐➖ *અનુ . ૧૮* દરજ્જાની સમાનતા જો કે વહીવટી , શૈક્ષણિક અને લશ્કરી પદવી અપવાદરૂપ છે . વિદેશી સન્માન કે પુરસ્કાર મળે તો રાષ્ટ્રપતિની મંજુરી જરૂરી છે
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
😘: 🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
🦋➖ *સ્વતંત્રતાનો અધિકાર ( અનુંસેદ ૧૯ થી ૨૨ )*
⭐➖ *અનુંસેદ . ૧૯*
(1) વાણી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા
(૨ ) જાહેર સ્થળે એકઠા થવાની સ્વતંત્રતા ( શાંતિ પૂર્વક અને હથીયાર વિના
(૩) સંગઠન રચવાની સ્વતંત્રતા
(૪) દેશમાં હરવા – ફરવાની સ્વતંત્રતા
(૫) સમગ્ર દેશમાં વસવાટની સ્વતંત્રતા
(૬ ) કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા
⭐➖ *અનુ . ૨૦* આરોપીને મળતી સ્વતંત્રતા
(1) કોઈ પણ વ્યક્તિને કાયદાની પ્રક્રિયા વિના અપરાધી ન જાહેર કરી શકાય
(૨ ) આરોપીને બચાવની તક મળવી જોઈએ
(૩) એક જ ગુનાની એકજ સજા હોય
(૪ ) આરોપીને જ કબુલાત દ્વારા સાક્ષી ન ગણી શકાય
⭐➖ *અન . ૨૧* જીવન જીવવાની સ્વતંત્રતા પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન મુક્ત રીતે જીવવા માટે સ્વતંત્ર છે
⭐➖ *અનુ . ૨૧* (અ ) મૂળભૂત પ્રાથમિક શિક્ષણ વિના મુલ્યે મેળવવાનો અધિકાર ૬ થી ૧૪ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ વિનામુલ્યે પૂરું પડાવવામાં આવે.
⭐➖ *અનુ . ૨૨* ધરપકડ સામે સુરક્ષાનો અધિકાર
👉🏿 કોઈપણ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ ન્ કરી શકાય
👉🏿૨૪ કલાકમાં નજીકની અદાલતમાં રજુ કરવા પડે
👉🏿જો કે દુશ્મન દેશના નાગરિક તથા પ્રતિબંધક કાયદા હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને આ જોગવાઈનો લાભ ન્ મળે ; પરંતુ જો તમને ૯૦ દિવસથી વધુ અટકાયત હેઠળ રાખવા હોય તો સલાહકાર બોર્ડની મંજૂરી જરૂરી છે
🦋 *જ્ઞાન કી દુનિયા* 🦋
🦋➖ *શોષણ વિરુદ્ધ અધિકાર (૨૩ થી ૨૪ )*
⭐➖ *અનુ. ૨૩* કોઈ પણ વ્યક્તિ પાસે તેની ઈચ્છા વિરુદ્ધ કામ ન્ કરાવી શકાય , એટલે કે માનવ વેપાર અને ગુલામપ્રથા વિરોધી જોગવાઈ
⭐➖ *અનુ . ૨૪* બાળમજુરી વિરોધી જોગવાઈ ૧૪ વર્ષથી નીચેની વયના બાળકો પાસે કોઈપણ પ્રકારનું મજુરી કામ ન્ કરાવી શકાય .
🦋➖ *ધાર્મિક સ્વતંત્રતા નો અધિકાર ( અનુ .૨૫ થી ૨૮ )*
⭐➖ *અનુ .૨૫* શ્રદ્ધા અનુસાર ઉપાસનાની સ્વતંત્રતા
⭐➖ *અનુ . ૨૬* ધાર્મિક સંગઠન રચવાની સ્વતંત્રતા
⭐➖ *અનુ . ૨૭* ધાર્મિક સંગઠનને ફાળો મેળવવાની સ્વતંત્રતા , ફાળો આપવાની વ્યક્તિને સ્વતંત્રતા હોય
⭐➖ *અનુ .૨૮* ધાર્મિક શિક્ષણની સ્વતંત્રતા , પરંતુ ધાર્મિક શિક્ષણ માટે ફરજ ન પાડી શકાય અને સરકારી ગ્રાન્ટ મેળવતી સંસ્થા ધાર્મિક શિક્ષણ ન આપી શકે .
🦋➖ *સાંસ્કૃતિક અને શિક્ષણ વિષયક અધિકાર ( લઘુમતી અધિકાર ) (અનુ . ૨૯ થી ૩૦ )*
⭐➖ *અનુ . ૨૯* આ અધિકાર નીચે પ્રત્યેક નાગરિક પોતાની ભાષા , લિપિ અને સંસ્કૃતિ ને અપનાવી શકે છે
⭐➖ *અનુ . ૩૦* તેના રક્ષણ માટે શિક્ષણ સંસ્થા સ્થાપી શકે છે .
🦋➖ *બંધારણીય ઈલાજનો અધિકાર ( અનું.-૩૨ )*
⭐➖ આ અધિકાર નીચે નાગરિક પોતાના મૂળભૂત અધિકારોની સુરક્ષા કરી શકે છે . મૂળભૂત અધિકારોથી જો વંચિત રાખવામાં આવે તો ન્યાયાલય નો આશરો લઇ શકે છે . આ અધિકારોની જાળવણી માટે રીટ દાખલ થઇ શકે .
👉🏿 *જે પાંચ પ્રકારની છે*
(૧) મેન્ડેમસ – પરમ આદેશ
(૨) હેબીયસ કોર્પસ – બંદી પ્રત્યક્ષીકરણ
(૩) કવો – વોરંટો – અધિકાર અંગે પૂછપરછ
(૪) પ્રોહિબિશન – પ્રતિબંધ
(૫) સર્ષિઓરરી – નીચલી
અદાલતના આદેશ પર પ્રતિબંધ
👉🏿 *નોંધ* – મૂળભૂત અધિકારો કટોકટીમાં મુલતવી રાખી શકાય છે. મૂળભૂત અધિકારો પહેલા સાત હતા . જે પૈકી મિલકતનો અધિકાર ૪૪ માં બંધારણીય સુધારા (૧૯૭૮ ) થી રદ કરવામાં આવ્યો છે . અને તેથી આ અધિકાર કેવળ કાનૂની અધિકાર તરીકે ચાલુ રહે છે .
No comments:
Post a Comment