🌺📮ગુલામ વંશ 📮🌺
📚કુતુબુદીન ઐબક📚
🔶ગુલામ વંશ નો સ્થાપક
🔷શિહાબુદીન મોહમ્મદ ઘોરી નો ગુલામ કુતુબુદીન ઐબકે ગુલામ વંશ ની શરૂઆત કરી.
🔶લાહોર ખાતે ગુલામ વંશ ની સ્થાપના કરે છે. લાહોર ને પોતાની રાજઘાની બનાવે છે.
🔷કદરુપો ચંચળ અને વાંકપ્રભુતા ઘરાવતો હતો.
🔶તે વખતે સિંઘ નો સેનાપતિ નાસીરુદીન કુબાચા ની દિકરી સાથે ઐબક લગ્ન કરે છે.
🔷ઐબકે સુફી સંત બખ્તરિયાર કાકી યાદ માં દિલ્હી માં કુતુબમિનાર નુ નિમૉણ શરૂ કરાવ્યું હતું.
🔶કુતુબમિનાર ઉંચાઈ 72.5 મીટર છે. આ પાંચ માળ નો છે તેનો ઉપયોગ નમાઝ ની અજાન આપવામાં થતો હતો.
🔷ભારત ની પ્રથમ તુર્કી મસ્જિદ કુવ્વત ઉલ ઈસ્લામ કુતુબમિનાર માં બનાવવામાં આવી હતી.
🔶અજમેર માં અઢાઈ- દિન કા ઝોપડા જેવા મસ્જિદ ના સ્થાપત્ય પણ બનાવે છે.
🔷ઐબક ને ઈતિહાસ માં હત્યા કરાવવામાં માટે પ્રસિદ્ધ માનવામાં આવે છે.
🔶તે લાખો દાન કરતો હોવાથી તેને લાખબક્ષી કહેવામાં આવે છે.
🔷1210 માં લાહોરમાં પોલો (ચોગાન ) રમતી વખતે ઘોડા પર થી પડી જતા તેનુ
મૃત્યુ થાય છે.
📚આરામશાહ (1210 - 1211)📚
🔸તે ઐબક નો પુત્ર હતો
📚ઈલ્તુતમિશ (1211 - 1236)📚
🔷ઐબક નો ગુલામ તેમજ જમાઈ ઈલ્તુતમિશ ગાદી ઉપર આવ્યો.
🔶ભારત ના ઘણાં પ્રદેશો જીતીને દિલ્હી સલ્તનત સાથે જોડાયા હોવાથી ગુલામ વંશ નો ખરો સ્થાપક ગણવામાં આવે છે.
🔷ઈલ્તુતમિશ પહેલા બદાયુ પ્રાંત નો ગવર્નર હતો.
🔶તે ખલીફા ને સલ્તનત પદ માટે અરજી કરે છે. ખલીફા સલ્તનત પદ સ્વીકૃતિ આપે છે પોતાની જાતને સુલતાન જાહેર કરનાર પ્રથમ શાસક બને છે.
🔷રાજઘાની દિલ્હી થી લાહોર સ્થળાતરીત કરે છે.
🔶મશહુર કુતુબમિનાર કાયઁ પણ પુણઁ કરાવે છે.
🔷મિનહાજ ઉસ સિરાજ અને મલિક તાઝુઉદીન તેના દરબાર ના પ્રખ્યાત વિદ્વાનો હતા.
🔶1215 માં ઈલ્તુતમિશ એ તરાઈ ના ત્રીજા યુદ્ધ માં તાજુદીન યિલ્દીઝ ને હરાવે છે.
🔷મજબુત ન્યાય સાંકળ પ્રણાલી શરૂઆત કરે છે પ્રશાસન વ્યવસ્થિત બનાવે છે.
🔶સલ્તનત ને સ્થિર બનાવવા તુર્કૉ ને ચહેલગાની (અનુભવી 40 લોકો દળ)
ની રચના કરી જે ને તુર્કૉ-એ-ચહેલગાહી કહેવાય છે. આમ કરી શકિતશાળી તુર્ક અમીરો રાજ્ય ને વફાદાર ગણાવ્યા.
🔷ઈકતા પ્રણાલી શરૂઆત કરે છે.
🔶175 ગ્રેઈન નો ચાંદી નો સિક્કો બહાર પાડે છે જેને ટંકા કહેવામાં આવે છે.
🔷તાંબા નો સિક્કો બહાર પાડે છે જેને જીતલ કહેવામાં આવે છે.
🔶પુત્ર નાસિરુદિન મૃત્યુ પામતા તેની યાદ માં દિલ્હીમાં મલ્કાનપુરી વિસ્તાર મા મકબરો બનાવવામાં આવે છે જે તુર્કી શાસક દ્વારા બનાવવામાં આવેલ ભારત નો પ્રથમ મકબરો હતો.
🔷1235 માં ઈલ્તુતમિશ મૃત્યુ થાય છે.
📚રૂકનુદિન ફિરોજ 📚
🔶તે ઈલ્તુતમિશ નો મોટો પુત્ર હતો.
શાસન સમગ્ર જવાબદારી તેની માતા શાહતુકૉન દ્વારા ચલાવવામાં આવે છે.
🔷થોડા સમય પછી બંને પદ ભષ્ટ કરી ને રઝિયા ને ગાદી સોપવામાં આવે છે.
📚✏️મિહિર પટેલ 📚
આખુ લખો ને
ReplyDelete