📗આજની ક્વિઝ તા- ૩-૯/૨૦૧૭📗
🌻ક્વિઝ માસ્ટર :- વારીશભાઈ 📕
👩🏻🏫 *હાસ્ય વાયુ તરીકે ક્યો વાયુ જાણીતો છે ?*
A. ઓક્સિજન
B. નાઈટ્રોજન
C. હાઈડ્રોજન
D. નાઈટ્રેટ ઓક્સાઈડ✅
👩🏻🏫 *વનસ્પતિનુ પ્રજનન અંગ ક્યું છે ?*
A. પર્ણ
B. પુષ્પ✅
C. મૂળ
D. પુષ્પદંડ
👩🏻🏫 *લાલ રંગનો તારો ક્યા નામે ઓળખાય છે ?*
A. ધૂમકેતુ
B. પારિજાત✅
C. વ્યાઘ
D. ધ્રુવ
👩🏻🏫 *કાચા ફળોને પકવવા માટે શાનો ઉપયોગ થાય છે ?*
A. ઈથિલિન✅
B. સલ્ફ્યુરિક એસિડ
C. હાઈડ્રોક્લોરિક એસિડ
D. એસિટો ફિનોન
👩🏻🏫 *સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું મળે છે ?*
A. આભાસી✅
B. ચત્તું અને આભાસી
C. વાસ્તવિક
D. વાસ્તવિક અને ચત્તું
👩🏻🏫 *ખોરાકને રાંધવાથી ક્યા તત્ત્વનો મહદંશે નાશ થાય છે ?*
A. પ્રોટીન
B. ચરબી
C. વિટામિન✅
D. ખનીજ ક્ષારો
👩🏻🏫 *કાર્યનો એકમ ક્યો છે ?*
A. વોલ્ટ
B. જૂલ✅
C. મોલ
D. બાર
👩🏻🏫 *ફાધર ઓફ ઝૂલોજી ( પ્રાણી શાસ્ત્ર ) નાં જનક કોણ છે ?*
A. ઓટોહોન
B. હાનેમાન
C. લેવોઝિયર
D. એરિસ્ટોટલ✅
👩🏻🏫 *રાજસ્થાનના પોખરણમાં અણુવિસ્ફોટ કરનાર મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા ?*
A. ડૉ. હરગોવિંદ ખુરાના
B. રાજા રામન્ના ✅
C. ઓટોહાન
D. અર્નેસ્ટ રૂધરફોર્ડ
👩🏻🏫 *ક્યા વાઈરસથી હડકવાનો રોગ થાય છે ?*
A. ઈ-કોલાઈ
B. રેબિસ✅
C. સાલ્મોનેલા ટાયફી
D. હિપેટાઈસ
👩🏻🏫 *વીજળીના ગોળામાં કઈ ધાતુનો તાર વપરાય છે ?*
A. જસત
B. તાંબુ
C. ટંગસ્ટન✅
D. એલ્યુમિનિયમ
👩🏻🏫 *પેનિસિલિન' નામની એન્ટિબાયોટિક દવા શામાંથી બનાવવમાં આવે છે ?*
A. મોલ્ડ
B. યીસ્ટ
C. ફૂગ ✅
D. બેક્ટેરિયા
👩🏻🏫 *ત્રિગુણી રસી ક્યાં રોગ સામે રક્ષણ આપે છે ?*
A. ટિટેનસ
B. ઊંટાટિયું
C. ડિપ્થેરિયા
D. આ ત્રણેય✅
👩🏻🏫 *TMV નું પૂરું નામ જણાવો .*
A. ટોબેકો મોઝેઈક વાઈરસ ✅
B. ટ્યૂબા મોઝેઈલ વાયરલ
C. ટોબેકો મોજીલા વાઈરસ
D. ટ્યૂમ્કા મોઝેઈકા વાઈરસ
👩🏻🏫 *ગ્લુકોમાના રોગ શરીરનો ક્યો ભાગ ( અંગ ) પ્રભાવિત થાય છે ?*
A. સાંધા
B. આંખ ✅
C. યકૃત
D. બરડો
👩🏻🏫 *સીંધુ સંસ્કૃતિ ધરાવતાં ગામોના લોકો નીચે પૈકી કઇ ધાતુના ઉપયોગથી અજાણ હતા?*
A. તાંબું
B. કાંસું
C. સોનું
D. લોખંડ✅
👩🏻🏫 *હડપ્પા અને મોહે - જો-દડોની સંસ્કૃતિ ધરાવતાં નગરોનાં ખોદકામોમાંથી ક્યાં પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે?*
A. ગેંડો
B. એકશૂંગ પશુ ✅
C. વૄશભ
D. વાંદરા
👩🏻🏫 *સંસદ ની પ્રથમ બેઠક મા 'સારી જહા સે અચ્છા' કોને ગાયુ ?*
A. સરોજીની નાયડુ✅
B. લતા મંગેશકર
C. વિજયાલક્ષ્મી પંડિત
D. શુચિતા ક્રુપ્લાની
👩🏻🏫 *ભગવાન બુધ્ધે સર્વપ્રથમ સારનાથ માં પાંચ બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો હતો.આ સ્થળ ક્યા નામે ઓળખાય છે?*
A. પાવાપુરી
B. સારનાથ
C. ૠષિપત્તન ✅
D. બોધિગયા
👩🏻🏫 *ક્યા ગ્રીક સુબાએ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેની પુત્રી હેલનને પરણાવી હતી?*
A. ગોન્ડોફર્નિસ
B. સેલ્યુકસ ✅
C. ડેમોકિલસ
D. ત્રણ માંથી કોઈ નહિ
👩🏻🏫 *વિશ્વનો સૌથી જૂનો ફોટો સ્ટુડિયો બોર્ન એન્ડ શેફર્ડ ક્યાં આવેલો હતો?*
A. સ્વિત્ઝર્લેન્ડ
B. ભારત ✅
C. બ્રિટન
D. અમેરિકા
👩🏻🏫 *બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું રાષ્ટ્રીય કક્ષાનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું?*
A. નવી દિલ્હી
B. ચંદીગઢ ✅
C. મુંબઈ
D. હરિયાણા
👩🏻🏫 *અંબુબાચી મેળો ક્યા રાજ્યમાં ભરાય છે?*
A. હિમાચલ પ્રદેશ✅
B. જમ્મુ કાશ્મીર
C. આસામ
D. પંજાબ
👩🏻🏫 *સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન ક્યા યુદ્ધને પરિણામે થયુ હતું ?*
A. ગાંધાર યુધ્ધ
B. સેલ્યકસ સાથેનું યુધ્ધ
C. કલિંગ યુધ્ધ ✅
D. કુરુક્ષેત્ર યુધ્ધ
👩🏻🏫 *અશોકની ધર્મનીતિનો મૂળ આધાર શું હતો?*
A. સ્વનિયંત્રણ
B. સંયમ ✅
C. દયા
D. દાન
👩🏻🏫 *ભારતમાં ખ્રિસ્તી ધર્મનો સૌપ્રથમ પ્રચાર કરનાર ખ્રિસ્તી સંત કોણ હતા?*
A. સંત ફ્રાન્સિસ
B. સંત મેરી
C. સંત ટૉમસ ✅
👩🏻🏫 *'ત્રણ સમુદ્રનાં પાણી પીનાર' તરીકે જાણીતો રાજા કોણ હતો?*
A. કનિષ્ક પહેલો
B. વિક્રમાદિત્ય
C. રાજેન્દ્ર પહેલો
D. ગૌતમીપુત્ર શાતકર્ણી✅
👩🏻🏫 *ઓરિસ્સામાં ઉદયગિરિ અને ખંડગિરિની પ્રસિધ્ધ ગુફાઓ કોણે કોતરાવી હતી?*
A. જૈન રાજા ખારવેલે ✅
B. સાતવાહન રાજા સિમુકે
C. મૌર્ય રાજા ચદ્રગુપ્ત
D. મગધના રાજા અજાતશત્રુ
D. ત્રણ માંથી કોઈ નહિ
👩🏻🏫 *નીચે પૈકી કઈ કૄતિ મહાકવિ કાલિદાસ ની નથી?*
A. મેઘદૂત
B. ૠતુસંહાર
C. કુમારસંભવમ
D. કિરાતાર્જુનિયમ✅{ભારવિ}
👩🏻🏫 *સિકંદરને ભારતમાં સૌથી પહેલાં કોનો સામનો કરવો પડેલો?*
A. રાજા પોરસેન✅
B. ચંદ્રગુપ્ત મૌર્ય
C. રાજા આંધિનો
D. સ્કંદગુપ્ત
👩🏻🏫 *પાણીપત નું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયુ હતું ?*
A. બૈરમ ખાન-હેમુ ✅
B. બાબર-રાણાસાંગ
C. અકબર-રાણાપ્રતાપ
D. મરાઠાઓ-અહમદશાહ
👩🏻🏫 *જબાન-એ-હિંદવી'નામે શરૂમાં કઈ ભાષા ઓળખાતી હતી?*
A. હિંદી
B. પ્રાકૄત
C. આર્ય
D. ઉર્દૂ ✅
👩🏻🏫 *દિને-એ-ઇલાહી' ધર્મની સ્થાપના કોણે કરી હતી?*
A. બાબરે
B. અક્બરે ✅
C. ખ્વાજા મોઇયુદ્દીન
D. મહમૂદ ગજનવી
👩🏻🏫 *ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવવા આવનાર પ્રથમ અંગ્રેજી પ્રતિનિધિ કેણ હતો?*
A. જહોન હોપકિન્સ
B. સર ટોમસ રો ✅
C. કેપ્ટન હોકિન્સ
D. વાસ્કો-દ-ગામા
👩🏻🏫 *ભારતમાં બંગાળ પ્રાંતમાં પહેલવહેલી વસતિગણતરી કોણે કરાવી હતી?*
A. લૉડ રિપન
B. લૉડ મેયો ✅
C. લૉડ ડેલહાસી
D. લૉડ કર્ઝન
👩🏻🏫 *ભારતમાં સહાયકારી યોજના દાખલ કરનાર ગર્વનર જનરલ કોણ હતા ?*
A. લૉર્ડ ડેલહાઉસી
B. લૉર્ડ વેલેસ્લી ✅
C. લૉર્ડ હર્ડીજ
D. સર કજહોન શોર
👩🏻🏫 *કૉર્નવૉલિસ કૉડ' કયા વિષયનું પુસ્તક છે ?*
A. વ્યાકરણ
B. કાયદો ✅
C. લશ્કરી
D. પરદેશ સાથેનો વેપાર
👩🏻🏫 *શ્રી વિનાયક સાવરકરે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ?*
A. ઈન્ડિયન વૉર ઑફ ઈન્ડિપેન્ડ્ન્સ - ૧૮૫૭ ✅
B. ધ ગ્રેટ રિબેલિયન
C. એઈટીન ફીફટી સેવન
D. ધ સિપોઈ મ્યુટિની ઍન્ડ ધ રિવૉલ્ટ ઑફ ૧૮૫૭
👩🏻🏫 *ભારતમાં સૌપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક ક્યું હતું ?*
A. ટાઈમ્સ
B. બૅન્ગૉલ ગેઝેટ ✅
C. અમૃતબાઝાર
D. મિરર
👩🏻🏫 *પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી ?*
A. મહાદેવ ગોવિંદ રાનડે એ ✅
B. રમાબાઈ રાનડે એ
C. સ્વામી દયાનંદે
D. સ્વામી વિવેકનંદે
👩🏻🏫 *અલીગઢ મુસ્લિમ શાળાના સ્થાપક કોણ હતા ?*
A. સર સૈયદ અહેમદ ✅
B. સર સૈયદ અહેમદ બરેલવી
C. મહંમદ અલી જિન્હા
D. શૌક્ત અલી
👩🏻🏫 *રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી ?*
A. ૧૮૮૫✅
B. ૧૮૮૪
C. ૧૮૮૬
D. ૧૮૮૯
👩🏻🏫 *દશકુમાર ચરિત ' ગ્રથંના રચયિતા કોણ છે ?*
A. કાલિદાસ
B. ભવભૂતિ ✅
C. શુદ્રક
D. ભારવિ
👩🏻🏫 *મહાવીરચરિતમ ' નાટકના રચયિતા કોણ છે ?*
A. ભવભૂતિ✅
B. ભાસ
C. કાલિદાસ
D. ભરતમુનિ
👩🏻🏫 *ઉત્તમરામચરિત ' નાટકના રચયિતા કોણ છે ?*
A. પ્રેમાનંદ
B. કાલિદાસ
C. ભવભૂતિ
D. દંડી✅
👩🏻🏫 *માલતીમાધવ ' નાટકના રચયિતા કોણ છે ?*
A. ભવભૂતિ✅
B. ભાસ
C. પ્રેમાનંદ
D. કાલિદાસ
👩🏻🏫 *ઊરુભંગ ' નાટકના રચયિતા કોણ છે ?*
A. કાલિદાસ
B. ભરતમુનિ
C. ભવભૂતિ
D. ભાસ ✅
👩🏻🏫 *ગણગોર ' નો તહેવાર મુખ્યત્વે ક્યાં રાજ્યમાં ઉજવવામાં આવે છે ?*
A. ઉત્તરપ્રદેશ
B. રાજસ્થાન ✅
C. મધ્યપ્રદેશ
D. હરિયાણ
👩🏻🏫 *અષ્ટાંગહ્ર્દય ' ગ્રંથના રચયિતા કોણ છે ?*
A. ચરક
B. કાલિદાસ
C. ભાસ
D. વાગભટ્ટ ✅
👩🏻🏫 *કિરાતુલ સદાયન ' રચયિતા કોણ છે ?*
A. અબુલ ફઝલ
B. અમીર ખુસરો ✅
C. ઝિયાઉદ્દીન બરની
D. મલિક મુહમ્મદ
🙏ભુલ ચુક હોય તો ધ્યાન દોરવું
No comments:
Post a Comment