Monday 11 September 2017

🌺 *મહાન કવિ :- ભાસ* 🌺

☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿   ☝🏿

🌺 *મહાન કવિ :- ભાસ* 🌺

💌➖ ભાસ એક *સંસ્કૃત ના સૌથી જુના અને પ્રતિષ્ઠિત* ભારતીય નાટકકાર છે.

💌➖જોકે, તેમના વિષે બહું ઓછી જાણકારી મળે છે.😢

💌➖કાલિદાસ તેના *પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમ* ના પરિચયમાં લખે છે કે - *“શું આપણે ભાસ,સૌમીલ્લા અને કવિપુત્ર જેવા વિખ્યાત લેખકો ની કૃતિઓની ઉપેક્ષા કરી શકીએ? શું પ્રેક્ષકોના મનમાં આધુનિક કવિ કાલિદાસ ની રચનાઓ પ્રત્યે કોઈ માન ઉભું થશે?”*

💌➖તેથી આપણે જાણીએ છીએ તે *કાલિદાસ પહેલાં* થઇ ગયા હતા. આથી જેમ કાલિદાસનો સમયકાળ ઈસ પુર્વે *1લી* થી ઈસુની *4થી સદી* સુધી બદલાય છે, તેમ ભાસ નો ઈસ પુર્વે *2જી થી ઈસુની 2જી* સદી વચ્ચે આવે છે.

💌➖વપરાયેલ ભાષા પર આધાર રાખીને, તેની તારીખ પણ *5મી સદી પૂર્વે ની આસપાસ* હશે તેવું માનવામાં આવે છે.

💌➖ ભાસના આ નાટકો સદીઓ માટે *લુપ્ત* થયા હતા.

💌➖તેઓ ઓળખાણ માત્ર કાવ્ય સમાલોચના શાસ્ત્રના પ્રસિદ્ધ લખાણ *કાવ્યમીમાંસા* માં તેમના ઉલ્લેખ દ્વારા મળતી હતી.

💌➖કાવ્યમીમાંસા ની રચના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, અને વિવેચક *રાજશેખર દ્વારા ઇ.સ. ૮૮૦-૯૨૦* માં કરવામાં આવી હતી.

💌➖આ કાવ્યમીમાંસા માં, તે *સ્વપ્નવાસવદત્તા* નાટક ની રચના નો યશ ભાસને આપે છે.

💭♥ *જ્ઞાન કી દુનિયા* ♥💭

No comments:

Post a Comment